AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Nigeria Accident: નાઇજીરીયામાં બસ ટ્રેન સાથે અથડાઇ, છ લોકોનાં મોત, ડઝનેક ઘાયલ

Nigeria Accident: નાઈજીરીયાના લાગોસમાં એક પેસેન્જર બસ સાથે ટ્રેન અથડાતા છ લોકોના મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. દેશની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીએ આ જાણકારી આપી છે.

Nigeria Accident:  નાઇજીરીયામાં બસ ટ્રેન સાથે અથડાઇ, છ લોકોનાં મોત, ડઝનેક ઘાયલ
નાઇજીરીયામાં બસ અને ટ્રેન વચ્ચે અકસ્માત (સાંકેતિક ફોટો)Image Credit source: File Photo
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 10, 2023 | 2:45 PM
Share

Nigeria Train Crash: નાઇજીરીયાના લાગોસમાં પેસેન્જર બસ સાથે ટ્રેન અથડાયા બાદ છ લોકોના મોત થયા હતા અને ડઝનેક લોકો ઘાયલ થયા હતા. દેશની ઇમરજન્સી રિસ્પોન્સ એજન્સીએ આ જાણકારી આપી છે. એજન્સીના જણાવ્યા અનુસાર બસમાં સરકારી કર્મચારીઓ હતા, જેઓ કામ પર જઈ રહ્યા હતા. આ દરમિયાન તે ઇન્ટરસિટી ટ્રેન સાથે અથડાઈ હતી. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

નાઈજીરિયાની નેશનલ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના જણાવ્યા અનુસાર આ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 84 લોકોને બચાવી લેવામાં આવ્યા છે. તેઓને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. હાલ છ લોકોના મોત થયા છે. ચીફ ઈબ્રાહિમ ફરિનલોયે કહ્યું કે તમામ ઘાયલ એક જ બસના છે. ટ્રેનમાં સવાર કોઈ મુસાફરને ઈજા થઈ નથી.

બસ ચાલકની બેદરકારીના કારણે અકસ્માત

બીજી તરફ મીડિયા રિપોર્ટ્સ અનુસાર લાગોસ સ્ટેટ ઈમરજન્સી મેનેજમેન્ટ એજન્સીના સેક્રેટરી ઓલુફેમી ઓકે-ઓસાનિન્ટોલુએ જણાવ્યું કે અકસ્માતમાં સામેલ બસ ડ્રાઈવરે ટ્રાફિક સિગ્નલ જોયો ન હતો અને તેની બેદરકારીના કારણે આટલી મોટી ઘટના બની છે.

(ઇનપુટ-ભાષાંતર)

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">