‘1990ના દાયકામાં ભારતમાંથી ચોરાયેલી મૂર્તિઓ ભારત પરત લાવવામાં આવશે’, આર્ટ રિકવરી ઈન્ટરનેશનલે આપી માહિતી

ઓસ્ટ્રેલિયા બે દિવસ પહેલા ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને જૈન પરંપરા વગેરે સાથે સંબંધિત 29 પ્રાચીન વસ્તુઓ ભારતને પરત આપી છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું હતું.

'1990ના દાયકામાં ભારતમાંથી ચોરાયેલી મૂર્તિઓ ભારત પરત લાવવામાં આવશે', આર્ટ રિકવરી ઈન્ટરનેશનલે આપી માહિતી
Ancient sculpture (Representative Image)
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 23, 2022 | 4:57 PM

એક સમયે આંધ્રપ્રદેશ (Andhra Pradesh)ના સ્તૂપનો ભાગ રહેલી પ્રાચીન મૂર્તિઓ 1990ના દાયકામાં ભારતના એક સંગ્રહાલયમાંથી ચોરાઈ ગઈ હતી અને હવે તે યુરોપમાં મળી આવ્યા બાદ પરત કરવામાં આવશે. આર્ટ રિકવરી ઈન્ટરનેશનલ (Art Recovery International) જે ચોરાયેલી અને લૂંટાયેલી ઐતિહાસિક કલાકૃતિઓને પુનઃસ્થાપિત કરવા પર કામ કરે છે, તેણે કહ્યું કે તેણે ગયા અઠવાડિયે બ્રસેલ્સમાં ભારતીય હાઈ કમિશન ખાતે એમ્બેસેડર સંતોષ ઝાને ADની ત્રીજી સદીની મૂર્તિ સોંપી. ઈન્ડિયા પ્રાઈડ પ્રોજેક્ટ (IPP) દ્વારા તેના ઈતિહાસ વિશે ચેતવણી આપ્યા બાદ સંસ્થાએ પ્રતિમાને બિનશરતી આપવા માટે ભારત સરકાર સાથે વાટાઘાટો કરવા સંમતિ આપી.

વકીલ અને ARIના સ્થાપક ક્રિસ્ટોફર એ. મેરિનેલોએ જણાવ્યું હતું કે, “ચોરી અને લૂંટાયેલી કલાની સમસ્યા માત્ર ચોરીનો ભોગ બનેલી વ્યક્તિ સુધી મર્યાદિત નથી. ગેરકાયદે માલના માલિકો વધુને વધુ એ હકીકતને ધ્યાનમાં લઈ રહ્યા છે કે તેઓ સંભવિત જપ્તી, કાનૂની કાર્યવાહી અને પ્રતિષ્ઠાના નુકસાનનો સામનો કર્યા વિના ચોરી કરેલી કલાકૃતિઓને સરળતાથી વેચી, પ્રદર્શિત અથવા પરિવહન કરી શકતા નથી.

ઓસ્ટ્રેલિયાએ પણ ભારતને 29 પ્રાચીન વસ્તુઓ પરત કરી

ઓસ્ટ્રેલિયા બે દિવસ પહેલા ભગવાન શિવ, ભગવાન વિષ્ણુ અને જૈન પરંપરા વગેરે સાથે સંબંધિત 29 પ્રાચીન વસ્તુઓ ભારતને પરત આપી છે, જેનું વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ નિરીક્ષણ કર્યું હતું. આ પ્રાચીન વસ્તુઓ જુદા જુદા સમયગાળાની છે. પ્રેસ ઈન્ફોર્મેશન બ્યુરો (PIB)એ જણાવ્યું કે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઑસ્ટ્રેલિયાથી ભારત પરત લાવવામાં આવેલી 29 પ્રાચીન વસ્તુઓનું નિરીક્ષણ કર્યું. આ પ્રાચીન વસ્તુઓ અલગ-અલગ સમયની છે અને તેમાંથી ઘણી 9મી-10મી સદીની પણ છે.

હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો

‘મૂર્તિઓમાં રેતીના પત્થર, આરસ, કાંસા અને પિત્તળ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે’

પીઆઈબીએ કહ્યું કે આ પ્રાચીન વસ્તુઓ ભારતની ધરોહર છે, જેને પરત લાવવાનું એક ઐતિહાસિક પગલું છે. ભારતમાં પાછા લાવવામાં આવેલા મોટાભાગના શિલ્પોમાં સેન્ડસ્ટોન, આરસ, કાંસ્ય અને પિત્તળ વગેરેનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સૂત્રોના જણાવ્યા અનુસાર આ પ્રાચીન વસ્તુઓ છ કેટેગરીની છે, ‘શિવ અને તેમના શિષ્યો’, ‘શક્તિની પૂજા’, ‘ભગવાન વિષ્ણુ અને તેમના સ્વરૂપો’, જૈન પરંપરા, ચિત્રો અને સુશોભન વસ્તુઓ. આ પ્રાચીન વસ્તુઓ રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, તેલંગાણા અને પશ્ચિમ બંગાળની છે.

આ પણ વાંચો: Surat : ઉત્રાણની ગજેરા વિદ્યાભવનનો વધુ એક વિવાદ, એલસી લેવા પહોંચેલા વાલીઓ પાસે વધુ ફી માગતા હોબાળો

આ પણ વાંચો: આપઘાતનું હોટસ્પોટઃ રાજકોટમાં અઢી માસમાં 100થી વધુએ કરી આત્મહત્યા, 5 વર્ષમાં 2104 લોકોએ જીવન ટુંકાવ્યું

Latest News Updates

ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
વ્યાજખોરોના ત્રાસથી વધુ એક યુવકનો આપઘાત,3 આરોપીની ધરપકડ
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
ચૂંટણીના દિવસે સૂર્યનારાયણ બતાવશે અસલી ગરમી
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
PM નરેન્દ્ર મોદીની સભાને લઈને ગુજરાત ATS એલર્ટ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
કેરી રસિકોની આતૂરતાનો અંત,આજથી તાલાલા યાર્ડમાં કેસર કેરીના શ્રી ગણેશ
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
વધુ મતદાન થાય તે માટે વિધાનસભા અધ્યક્ષ શંકર ચૌધરીએ કરી ઈનામની જાહેરાત
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
હીટવેવ હોવા છતા PM મોદીની સભામાં જનતાને નહીં લાગે ગરમી,જાણો કેમ
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
સુરત બેઠકના પરિણામ સામે તાત્કાલિક સુનાવણીની અરજી હાઇકોર્ટે ફગાવી
g clip-path="url(#clip0_868_265)">