PM મોદીના બહેરીન પ્રવાસ દરમિયાન ત્યાંની જેલમાં બંધ 250 ભારતીય કેદીઓને મુક્ત કરવામાં આવ્યા

|

Aug 25, 2019 | 9:26 AM

બહેરીને માનવતાના આધાર પર ત્યાંની જેલમાં બંધ 250 ભારતીય કેદીઓને માફી આપી છે. અને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. આ નિર્ણય એ સમયે લેવાયો જ્યારે PM નરેન્દ્ર મોદી બહેરીનના પ્રવાસે છે. In a kind and humanitarian gesture, the Government of Bahrain has pardoned 250 Indians serving sentences in Bahrain. Web Stories View more શું મગફળી […]

PM મોદીના બહેરીન પ્રવાસ દરમિયાન ત્યાંની જેલમાં બંધ 250 ભારતીય કેદીઓને મુક્ત કરવામાં આવ્યા

Follow us on

બહેરીને માનવતાના આધાર પર ત્યાંની જેલમાં બંધ 250 ભારતીય કેદીઓને માફી આપી છે. અને તેમને જેલમાંથી મુક્ત કરવામાં આવશે. આ નિર્ણય એ સમયે લેવાયો જ્યારે PM નરેન્દ્ર મોદી બહેરીનના પ્રવાસે છે.

વડાપ્રધાનના કાર્યાલય દ્વારા ટ્વિટ પ્રમાણે જણાવાયું છે કેસ, ‘માનવતા બતાવીને બહેરીન સરકારે 250 ભારતીય કેદીઓને માફ કરી દીધા છે જેઓ ત્યાં સજા ભોગવી રહ્યા હતા. PM મોદીએ બહેરીન સરકારનો આભાર માન્યો છે.’

[yop_poll id=”1″]

 

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Next Article