ભાગેડુ Vijay Mallya એ સોશિયલ મીડિયામાં ભારતીય બેંકો સામે કાઢી ભડાસ , જાણો શું કહ્યું માલ્યાએ

યુકેની એક અદાલતે સોમવારે માલ્યાને નાદાર જાહેર કરવાનો આદેશ જારી કર્યો હતો. આનાથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની આગેવાની હેઠળના ભારતીય બેન્કોના કન્સોર્ટિયમ માટે બાકી દેવું વસૂલવા માટે વૈશ્વિક સ્તરે ડિફેન્ટ એરલાઇન કિંગફિશરની સંપત્તિ જપ્ત કરવાની માર્ગ મોકળો થયો છે.

ભાગેડુ Vijay Mallya એ સોશિયલ  મીડિયામાં ભારતીય બેંકો સામે કાઢી ભડાસ , જાણો શું કહ્યું માલ્યાએ
Vijay Mallya
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 30, 2021 | 8:14 AM

ભાગેડુ વિજય માલ્યા(Vijay Mallya)એ ભારતીય બેંકો ઉપર કટાક્ષ કરતી પોસ્ટ સોસીયલ મીડિયામાં મૂકી છે . માલ્યાએ આ ટિપ્પણી એક મીડિયા રિપોર્ટની સાથે કરી હતી જેમાં કહેવામાં આવ્યું છે કે આઇડીબીઆઈ બેંકે (IDBI Bank) બંધ પડેલી કિંગફિશર એરલાઇન્સ(kingfisher airlines) પાસેથી તેની સંપૂર્ણ બાકી રકમ વસૂલ કરી છે.

માલ્યાએ ટ્વિટર પર એક સમાચાર પત્રની ખબર પોસ્ટ કરી છે. તેમાં કહેવામાં આવ્યું છે કે IDBI બેન્કે એરલાઇન્સ પાસેથી 753 કરોડ રૂપિયાની લેણી રકમ વસૂલ કરી છે. આ સાથે માલ્યાએ ટ્વિટ કર્યું કે… અને બેંક કહે છે કે હું તેમનો દેવાદાર છું.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

યુકેની કોર્ટે માલ્યાને નાદાર જાહેર કર્યો છે યુકેની એક અદાલતે સોમવારે માલ્યાને નાદાર જાહેર કરવાનો આદેશ જારી કર્યો હતો. આનાથી સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા (SBI) ની આગેવાની હેઠળના ભારતીય બેન્કોના કન્સોર્ટિયમ માટે બાકી દેવું વસૂલવા માટે વૈશ્વિક સ્તરે ડિફેન્ટ એરલાઇન કિંગફિશરની સંપત્તિ જપ્ત કરવાની માર્ગ મોકળો થયો છે.

માલ્યા પર 9,000 કરોડ રૂપિયાનું દેવું માલ્યા માર્ચ 2016 માં યુકે ભાગી ગયો હતો. 9,000 કરોડ રૂપિયાની લોન ગેરરીતિ અને મની લોન્ડરિંગના કિસ્સામાં તે ભારતમાં વોન્ટેડ છે. આ લોન ઘણી બેંકોએ કિંગફિશર એરલાઇન્સને આપી હતી. 65 વર્ષિય ઉદ્યોગપતિ માલ્યા હાલમાં યુકેમાં જામીન પર બહાર છે. પ્રત્યાર્પણ પ્રક્રિયાથી સંબંધિત અલગ કેસમાં દેશમાં આશ્રયના મુદ્દે ગુપ્ત કાનૂની કાર્યવાહીના ઠરાવ સુધી તે જામીન પર રહી શકે છે.

50 હજારથી વધુની લોન લેવામાં સમસ્યા થશે વિજય માલ્યાના તમામ બેંક ખાતા ફ્રીઝ થઈ જશે. તેઓ હવે કોઈ પણ કંપનીના ડિરેક્ટર બની શકશે નહીં કે તેઓ કોઈ નવી કંપની બનાવી શકશે નહીં. આ માટે તેમને કોર્ટની પરવાનગીની જરૂર પડશે. આ સિવાય 500 પાઉન્ડ (50 હજાર રૂપિયા) ઉપરની લોન માટે પણ તેઓએ એમ પણ કહેવું પડશે કે મને નાદાર જાહેર કરાયો છે. કોર્ટના આદેશ બાદ વિજય માલ્યાનું નામ વ્યક્તિગત ઇન્સોલ્વન્સી રજિસ્ટરમાં દાખલ કરવામાં આવશે. લક્ષ્મી મિત્તલના ભાઈ પ્રમોદ મિત્તલનું નામ પણ આ રજિસ્ટરમાં સામેલ છે.

Latest News Updates

મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
ક્ષત્રિયોને મનાવવા ભાજપ કયા મુદ્દા પર કરી રહી છે ચર્ચા ?
g clip-path="url(#clip0_868_265)">