AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી પર એક સમયે નાચી રહેલુ પાકિસ્તાન આજે લોહીની ઉલટી કરવા કેમ મજબૂર બન્યુ?

પાકિસ્તાન અને તાલિબાનમાં હાલના દિવસોમાં જબરદસ્ત સૈન્ય સંઘર્ષ ચાલી રહ્યો છે. તાલિબાનના લડવૈયાઓ જ્યા એકતરફ પાકિસ્તાની સૈનિકોને વીણી-વીણીને મારી રહ્યા છે, પાકિસ્તાનના સત્તાધિશો આજે પણ તેમની ભૂલોને યાદ કરીને લોહીની ઉલટી કરવા મજબૂર બન્યા છે.

અફઘાનિસ્તાનમાં તાલિબાનની વાપસી પર એક સમયે નાચી રહેલુ પાકિસ્તાન આજે લોહીની ઉલટી કરવા કેમ મજબૂર બન્યુ?
| Updated on: Oct 28, 2025 | 9:05 AM
Share

પોતાના ઘરનો ઝઘડો એટલો નુકસાન નથી પહોંચાડતો પરંતુ પડોસમાં હિંસા ભડકી હોય તો એ જરૂરથી ચિંતા ઉપજાવે છે. ભારત પણ આજકાલ આવી જ સ્થિતિથી ઘેરાયેલુ છે. પરંતુ ભારત માટે સારી વાત એ છે કે તે આવા શોરબકોરથી ના તો પહેલા ક્યારેય ગભરાયુ છે અને ના તો તેનો માથા પર કોઈ ભાર છે. છેલ્લા થોડા મહિનાઓથી ભારતના પડોશી દેશોમાં કંઈકને કંઈક ઉથલપાથલ મચેલી છે જ્યારે ભારત વિકાસના માર્ગે તેજીથી આગળ વધી રહ્યો છે. તેની પાછળનું કારણ એ છે કે તે ભારતે તેના આંતરિક વિરોધને ઉકેલવા માટે ના તો કોઈ દેશના હસ્તક્ષેપનું સમર્થન કર્યુ ના તો ભારતે આવી કોઈ બાબતની હિમાયત કરી છે. પરંતુ આપણા પડોશી દેશો આ મામલે કંઈક અલગ જ વિચારધારા ધરાવે છે. function loadTaboolaWidget() { ...

સંપૂર્ણ વાર્તા વાંચવા માટે TV9 એપ્લિકેશન ડાઉનલોડ કરો

20 થી વધુ વિશિષ્ટ સમાચારોની અમર્યાદિત ઍક્સેસ TV9 એપ પર ચાલુ રાખો
Follow Us
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
અમદાવાદમાં CG રોડ પર અકસ્માત અને મારપીટ, બુટલેગરનો પૌત્ર ઝડપાયો
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
નેતાઓની હાજરીમાં ભાવનગરના લઠ્ઠકાંડ મામલે રાજભા ગઢવીએ કરી આ ટિપ્પણી
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
GUના પૂર્વ કુલપતિ નિરજા ગુપ્તા સામે ભ્રષ્ટાચારના આક્ષેપ અંગે તપાસ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
સસ્તા દારૂને બ્રાન્ડેડ દારૂ તરીકે વેચવાના કૌભાંડનો પર્દાફાશ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
વરસાદ ખેંચાતા ખેડૂતો પર સંકટના વાદળો, સિંચાઈ માટે પાણી આપવા માગ
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
ખેડૂતોનું દુંખ દૂર કરવાને બદલે સરકાર વાહવાહી કરવામાં પડી છેઃઅમિત ચાવડા
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
હેલિપેડને લઈને સરકારના કડક આદેશ, સતત ઑપરેશનલ કન્ડીશનમાં રાખવામાં આવશે
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
PM મોદીના જન્મદિવસે ગુજરાત ભાજપ ઉજવશે ‘આશીર્વાદનો દીવડો’ કાર્યક્રમ
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
મહેસાણામાં વિકાસ કામોની ગુણવત્તા પર રહેશે મનપાની સીધી નજર
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
રાજકોટ લોકમેળામાં રાઈડ્સ બંધ થતાં સંચાલકોમાં મૂંઝવણ, માત્ર 8ને મંજૂરી
g clip-path="url(#clip0_868_265)">