FARMER PROTEST: ખેડૂત આંદોલનમાં હસ્તક્ષેપ કરવાનો બ્રિટનનો ઈનકાર, કહ્યું ભારત સૌથી નજીકનો મિત્ર દેશ

બ્રિટિશ સંસદમાં ફરી એકવાર ભારતના ખેડૂત આંદોલનનો પડઘો પડ્યો છે. લેબર પાર્ટીના બ્રિટિશ શીખ સાંસદ તન્મનજીતસિંહ ધેસીએ સંસદમાં ખેડૂત આંદોલન અને એક પત્રકારની કથિત ધરપકડ અંગે સવાલ ઉઠાવ્યા હતા.

FARMER PROTEST: ખેડૂત આંદોલનમાં હસ્તક્ષેપ કરવાનો બ્રિટનનો ઈનકાર, કહ્યું ભારત સૌથી નજીકનો મિત્ર દેશ
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 11, 2021 | 10:36 PM

બ્રિટિશ સંસદમાં ફરી એકવાર ભારતના ખેડૂત આંદોલનનો પડઘો પડ્યો છે. લેબર પાર્ટીના બ્રિટિશ શીખ સાંસદ તન્મનજીતસિંહ ધેસીએ સંસદમાં ખેડૂત આંદોલન અને એક પત્રકારની કથિત ધરપકડ અંગે સવાલ ઉઠાવ્યા હતા. તેના જવાબમાં બ્રિટિશ વિદેશ કાર્યાલયના એશિયા બાબતોના પ્રધાન નિજેલ એડમ્સે ભારતને બ્રિટનનો સૌથી નજીકનો દેશ ગણાવતા ખેડૂત આંદોલનમાં હસ્તક્ષેપ કરવાનો ઈનકાર કરી દીધો હતો.

લેબર પાર્ટીના સાંસદે પૂછ્યો હતો પ્રશ્ન

કથાકાર જયા કિશોરી ગુસ્સે થાય ત્યારે શું કરે છે? જાતે ખોલ્યા રાઝ
એક નાની ઈલાયચીનું સેવન કરવાથી થશે અઢળક ફાયદા
ગુજરાતની ટીમમાં રમતી મહિલા ખેલાડીએ ગર્લફ્રેન્ડ સાથે કરી સગાઈ, તસવીરો આવી સામે
SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?

લેબર પાર્ટીના બ્રિટિશ શીખ સાંસદ તન્મનજીતસિંહ ધેસીએ સવાલ ઉઠાવ્યો કે ભારતમાં કિસાન આંદોલન તરીકે વિશ્વનું સૌથી મોટું શાંતિપૂર્ણ આંદોલન છેલ્લા ઘણા મહિનાઓથી ચાલી રહ્યું છે. મને પણ આની ચિંતા છે. આ ગૃહના 100થી વધુ સભ્યોએ વડાપ્રધાન બોરીસ જ્હોનસનને પત્ર લખીને આ આંદોલનમાં હસ્તક્ષેપ કરવાની માંગ કરી છે. તેમણે એમ પણ કહ્યું હતું કે બ્રિટનના 650 સંસદીય મત વિસ્તારના લગભગ 1 લાખ લોકોએ પણ આ મુદ્દે ઓનલાઈન અરજીઓ પર હસ્તાક્ષર કર્યા છે.

ભારત પર માનવાધિકાર ભંગનો આરોપ લગાવ્યો

લેબર પાર્ટીના બ્રિટિશ શીખ સાંસદ તન્મનજીતસિંહ ધેસીએ ભારત પર માનવાધિકારનો ભંગનો હાથે ઘડેલો આરોપ લગાવ્યો હતો. તેમણે દાવો કર્યો હતો કે ભારત સરકાર પત્રકારો, માનવાધિકાર કાર્યકરો અને વિરોધ કરનારાઓની ધરપકડ કરીને માનવાધિકારનો  ભંગ કરી રહી છે.

બ્રિટને કહ્યું – ભારત સૌથી નજીકનો મિત્ર દેશ

બ્રિટનના મંત્રી નિજેલ એડમ્સે તન્મનજિતસિંહના સવાલોના જવાબ આપતા કહ્યું કે ભારત સાથે અમારો ખૂબ જ ઘનિષ્ઠ સંબંધ છે. આવનારા સમયમાં ભારત સાથેના આપણા સંબંધો વિશ્વના અન્ય દેશો કરતા વધુ મજબૂત બનશે. ભારત આપણો મૈત્રીપૂર્ણ દેશ છે, તેથી જો આપણે વિચારીએ કે જે થઈ રહ્યું છે તે તેના હિતમાં નથી તો જ આપણે હસ્તક્ષેપ કરવો જોઈએ. વિદેશ સચિવના સ્તરે અમે ડિસેમ્બરમાં ભારત સાથે આ મુદ્દા પર ચર્ચા કરી હતી.

આ પણ વાંચો: IPL 2021: ઓકશન પહેલા જ હરભજને કહ્યુ ‘હું ફીટ છુ, રમવા માટે તૈયાર છુ’

Latest News Updates

સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
સુરત કોંગ્રેસનાં ઉમેદવાર નીલેશ કુંભાણીનું ફોર્મ થશે રદ્દ? અપાયો સમય
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
ગઢડા ગોપીનાથજી દેવ મંદિરના ટેમ્પલ બોર્ડની આવતીકાલે યોજાશે ચૂંટણી
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
g clip-path="url(#clip0_868_265)">