AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

શું બલુચિસ્તાનનું મંગોચર શહેર પાકિસ્તાનના હાથમાંથી સરકી ગયું? બલૂચ બળવાખોરોએ સરકારી ઇમારતો પર કબજો કર્યો

પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને એવામાં હવે બલુચિસ્તાન પણ એક્શનમાં આવી ગયું છે. વાત એમ છે કે, પાકિસ્તાનના કલાત જિલ્લાના મંગોચર શહેરમાં ઘણી ઇમારતો બલૂચ બળવાખોરોએ કબજે કરી લીધી છે.

શું બલુચિસ્તાનનું મંગોચર શહેર પાકિસ્તાનના હાથમાંથી સરકી ગયું? બલૂચ બળવાખોરોએ સરકારી ઇમારતો પર કબજો કર્યો
Follow Us:
| Updated on: May 04, 2025 | 1:48 PM

પહલગામ આતંકવાદી હુમલા બાદ ભારત-પાકિસ્તાન તણાવ વચ્ચે બલૂચ વિદ્રોહીઓએ પાકિસ્તાનના બલૂચિસ્તાન પ્રાંતના મંગોચર શહેર પર કબજો કરી લીધો છે. બળવાખોરોએ સરકારી ઇમારતો અને લશ્કરી ઠેકાણાઓ પર કબજો જમાવી લીધો છે.

પહલગામ આતંકવાદી હુમલા પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે તણાવ વધી રહ્યો છે અને એવામાં હવે બલુચિસ્તાન પણ એક્શનમાં આવી ગયું છે. વાત એમ છે કે, પાકિસ્તાનના કલાત જિલ્લાના મંગોચર શહેરમાં ઘણી ઇમારતો બલૂચ બળવાખોરોએ કબજે કરી લીધી છે. અહેવાલો અનુસાર, બળવાખોરોએ શહેરમાં સરકારી ઇમારતો અને લશ્કરી મથકો પર કબજો જમાવી લીધો છે.

રિપોર્ટમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, પાકિસ્તાની સેના અને બલૂચ વિદ્રોહીઓ વચ્ચે ભારે ગોળીબાર થયો હતો, જેમાં વિદ્રોહીઓએ સેનાના કેમ્પ પર હુમલો કર્યો હતો અને હથિયાર કબજે કર્યા હતા.

આ એક કામ માટે 6.2 કરોડ રૂપિયા, તમન્નાહ ભાટિયા પાસે કેટલી સંપત્તિ છે?
દુનિયાની 10 સૌથી શક્તિશાળી intelligence agencies નું લિસ્ટ
ભારતના 8 સૌથી આલીશાન રેલવે સ્ટેશનમાં ગુજરાતનું આ સ્ટેશન, જાણો નામ
જો બ્લડ પ્રેશર અચાનક ઓછું થઈ જાય તો શું કરવું?
પત્નીએ બોલિવુડમાં આપી છે હિટ ફિલ્મો, આવો છે પરિવાર
શનિ જયંતિ પહેલા સૂર્યનું નક્ષત્ર બદલાશે, આ 3 રાશિઓનું ભાગ્ય ચમકશે

ભારત સાથેના તણાવ વચ્ચે પાકિસ્તાનની પશ્ચિમી સરહદ પર કટોકટી

આ ઘટના એવા સમયે બની છે જ્યારે પાકિસ્તાને ભારત તરફથી સંભવિત લશ્કરી કાર્યવાહીની અપેક્ષાએ તેની પશ્ચિમી સરહદો પર લશ્કરી તૈનાતી વધારી દીધી છે. 22 એપ્રિલે જમ્મુ અને કાશ્મીરના પહેલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ નવી દિલ્હી અને ઇસ્લામાબાદ વચ્ચેના રાજદ્વારી સંબંધો વધુ બગડ્યા છે.

ભારત સાથે વધતા તણાવની સ્થિતિ વચ્ચે પાકિસ્તાને પોતાની પશ્ચિમી સરહદ પર સુરક્ષા વધારી દીધી છે. પાકિસ્તાનને આશંકા છે કે, ભારત તરફથી કોઇ લશ્કરી કાર્યવાહી થઈ શકે છે. 22 એપ્રિલે જમ્મુ-કાશ્મીરના પહલગામમાં થયેલા આતંકવાદી હુમલા બાદ ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં વધારે તિરાડ પડી છે.

બલૂચ બળવાખોરોનો પાકિસ્તાન પર હુમલો

26 એપ્રિલના રોજ બલુચિસ્તાનમાં IED વિસ્ફોટમાં 10 અર્ધલશ્કરી જવાનો માર્યા ગયા હતા, જેની જવાબદારી BLA એ લીધી હતી. આ વર્ષે માર્ચમાં બલૂચ લિબરેશન આર્મીએ 380 મુસાફરોને લઈને જાફર એક્સપ્રેસ હાઈજેક કર્યું હતું. જો કે, આ પછી પાકિસ્તાન સેનાએ ઓપરેશન ગ્રીન બોલાન શરૂ કર્યું, જેમાં સરકારી આંકડાઓ અનુસાર, 64 લોકો માર્યા ગયા. BLA એ આ દાવાને નકારી કાઢ્યો અને દાવો કર્યો કે 50 સૈનિકો અને 214 બંધકો માર્યા ગયા છે.

આર્થિક રીતે તુટી પડેલા અને વૈશ્વિકસ્તરે આતંકની ફેકટરી ગણાતા પાકિસ્તાનને લગતા અનેક નાના મોટા મહત્વના સમાચાર અંગે આપ અમારા ટોપિક પર ક્લિક કરો. 

વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
વેસ્ટર્ન ટોઇલેટમાં વિસ્ફોટ: ધોરણ 12નો વિદ્યાર્થી દાઝી ગયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
દીકરીનો દુષ્કર્મનો વીડિયો બનાવી શોષણ કરનાર પિતા ઝડપાયો
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
રેવન્યુ,પોલીસ, ખાણ ખનિજ વિભાગની મીલીભગતથી હપ્તારાજ ચાલે છે-પૂર્વ સાંસદ
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
લગ્ન પ્રસંગ મુદ્દે બબાલ, દંડા અને લાકડીઓ લઈ બે જુથ સામ સામે, જુઓ Video
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
સુરેન્દ્રનગરમાં વરસાદે વિનાશ વેર્યો, 50થી વધુ સ્થળોએ વીજપોલ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
રેસકોર્સ વિસ્તારમાં મહાકાય હોર્ડિંગ ધરાશાયી
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
પાલનપુરમાં કોરોનાનો કેસ નોંધાતા હડકંપ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
આ 4 રાશિના જાતકો આજે વિરોધીઓથી સાવધાન રહે, જાણો આજનું રાશિફળ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
ગુજરાતમાં ભારે માવઠાની આગાહી, જાણો ક્યાં અને ક્યારે વરસશે વરસાદ
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
રાજકોટ પંથકમાં ધોધમાર વરસાદ, ખેડૂતોના ઉભા પાકને નુકસાનીની ભીતિ- Video
g clip-path="url(#clip0_868_265)">