DELHI BLAST : ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ PM MODIનો માન્યો આભાર

DELHI બ્લાસ્ટ મામલે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન મોદીને ફોન કરીને કહ્યું કે ગત અઠવાડિયે થયેલા બ્લાસ્ટ બાદ એમને પૂર્ણ વિશ્વાસ છે કે ભારતમાં ઇઝરાયેલ અને યહુદીઓ સુરક્ષિત છે.

DELHI BLAST : ઇઝરાયેલના વડાપ્રધાન નેતન્યાહુએ PM MODIનો માન્યો આભાર
Benjamin Netanyahu & Narendra Modi
Follow Us:
Nakulsinh Gohil
| Edited By: | Updated on: Feb 01, 2021 | 8:52 PM

DELHI માં  ઇઝરાયેલ દૂતાવાસ (Israel Embassy) પાસે થયેલા IED બ્લાસ્ટ બાદ ઇઝરાયેલના રાજનાયિકોને સુરક્ષિત રાખવા બદલ ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ (Benjamin Netanyahu)એ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે. ગત 29 જાન્યુઆરીને શુક્રવારના દિવસે દિલ્હીમાં અપીજે અબ્દુલ કલામ રોડ પર સ્થિત ઇઝરાયેલ દુતાવાસ પાસે IED બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ ઇઝરાયેલ દૂતાવાસની તેમજ દુતાવાસના અધિકારીઓને સુરક્ષિત રાખવા બદલ વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુએ વડાપ્રધાન મોદીનો આભાર માન્યો છે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી (PM NARENDRA MODI)એ પણ ફરી વાર ભારપૂર્વક એમને આશ્વાસન આપ્યું કે ભારત આતંકવાદ સામેની લડાઈમાં ઇઝરાયેલ સાથે સહયોગ ચાલુ રાખશે. વડાપ્રધાન મોદીએ આ બ્લાસ્ટની નિંદા કરી હતી અને કહ્યું કે ભારત સરકાર આ બ્લાસ્ટમાં સંડોવાયેલા આતંકીઓને શોધવા અને એમને દંડિત કરવા માટે તમામ સંસાધનો લગાવી દેશે. વડાપ્રધાન નેતન્યાહુએ કહ્યું કે ગત અઠવાડિયે થયેલા બ્લાસ્ટ બાદ એમને ભારતીય અધિકારીઓ પણ પૂર્ણ વિશ્વાસ છે કે ભારતમાં ઇઝરાયેલ અને યહુદીઓ સુરક્ષિત છે.

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">