China: ચાર વ્યક્તિઓ એરપોર્ટ ચાર્જથી બચવા ખાઇ ગયા 30 કિલો સંતરા!

China માં એરપોર્ટ ફીથી બચવા માટે 4 લોકો 30 કિલો સંતરા ખાઇ ગયા. સંતરા ખાધા પછી તમામ લોકોની હાલત ખરાબ થઇ.

China: ચાર વ્યક્તિઓ એરપોર્ટ ચાર્જથી બચવા ખાઇ ગયા 30 કિલો સંતરા!
Oranges
Follow Us:
Niyati Trivedi
| Edited By: | Updated on: Feb 01, 2021 | 4:47 PM

Chinaમાં એરપોર્ટ ફીથી બચવા માટે 4 લોકો 30 કિલો સંતરા ખાઇ ગયા. સંતરા ખાતા તો ખવાઇ ગયા પણ સંતરા ખાધા પછી તમામ લોકોની હાલત ખરાબ થઇ ગઇ, તેમના મોંઢામાં છાલા પડી ગયા. ચીનના યુનાનમાં કેન્મુર્ગ ચૈંગશુઇ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર ચાર લોકોએ  નિર્ણય લીધો કે તેઓ 30 કિલો સંતરા અંદર-અંદર વહેંચીને ખાઇ લેશે કારણકે તેઓ સંતરાના 3400 રુપિયા ચાર્જથી બચવા ઇચ્છતા હતા.

ચીનના એક સમાચાર પત્રમાં છપાયેલી ખબર અનુસાર આ ચાર યાત્રીઓ સંતરાનો ચાર્જ એટલા માટે આપવા નહોતા ઇચ્છતા કારણકે સંતરાનો ફ્લાઇટ ચાર્જ સંતરાની કિંમત કરતા છ ગણો હતો. જેથી આ તમામ 4 યાત્રીઓએ સંતરા ખાઇને એરપોર્ટ પર જ પતાવી દેવાનો નિર્ણય લીધો. જો કે આ સંતરા ખાવા તેમને મોંઘા પડ્યા કારણ કે સંતરા ખાવાથી તેમના મોંઢામાં છાલા પડી ગયા.

Latest News Updates

માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
માતા રૂક્ષ્મણી અને ભગવાન દ્વારકાધીશનો ત્રીદિવસીય લગ્ન મનોરથ પૂર્ણ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
ટ્રકમાં ચોર ખાનું બનાવી દારૂની હેરાફેરીનો પર્દાફાશ
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
કોંગ્રેસના ઉમેદવારો ભૂવાના શરણે, માંડવામાં ધૂણ્યા, જુઓ VIDEO
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
મહિલાઓને સાથે રાખીને ભાજપ સરકાર આગળ વધી રહી છે - નિર્મલા સિતારમણ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
હાલ દેશમાં લોકશાહીની હત્યા થઇ રહી છે - નૈષદ દેસાઇ
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
Surendranagar : પાણીના પ્રશ્ને વઢવાણના બાળા ગામે મહિલાઓ બની રણચંડી
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
ધોરાજી પંથકમાં પાણી માટે વલખા, મહિલાઓએ ડોલો,તગારા લઇને કર્યો વિરોધ
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
g clip-path="url(#clip0_868_265)">