ચેર્નોબિલમાં થયો હતો વિશ્વનો સૌથી ભયંકર પરમાણુ અકસ્માત, રશિયા-યુક્રેન વચ્ચે ટક્કર, માનવીઓ માટે આ મોટો ખતરો

રશિયાએ ચેર્નોબિલ પરમાણુ સ્થળ પર કબજો કરી લીધો છે. જે બાદ યુક્રેને આ દાવો કર્યો છે કે અહીં રેડિયેશનનું સ્તર નિયંત્રણ સ્તરથી ઉપર પહોંચી ગયું છે.

ચેર્નોબિલમાં થયો હતો વિશ્વનો સૌથી ભયંકર પરમાણુ અકસ્માત, રશિયા-યુક્રેન વચ્ચે ટક્કર, માનવીઓ માટે આ મોટો ખતરો
Chernobyl radiation Levels Rose After Russian army Seizure
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Feb 26, 2022 | 8:33 PM

યુક્રેને ચેર્નોબિલ (Chernobyl Nuclear Site) પરમાણુ સ્થળ પરનું નિયંત્રણ ગુમાવ્યું છે. હવે તેના પર રશિયાનો કબજો છે. બંને દેશોની સેનાઓ આ માટે ભીષણ યુદ્ધ લડી રહી હતી. આ લડાઈને કારણે હવે માનવીય જીવન પર મોટો ખતરો છે. યુક્રેને પુષ્ટિ કરી છે કે રશિયાના કબજા બાદ ચેર્નોબિલ રેડિયેશનનું સ્તર વધ્યું છે. યુક્રેનની ન્યુક્લિયર રેગ્યુલેટરી એજન્સી દ્વારા આ વાતની પુષ્ટિ કરવામાં આવી છે. “બાકાત ઝોનમાં ગામા રેડિયેશન ડોઝનું નિયંત્રણ સ્તર વધ્યું છે,” તેમણે એક નિવેદનમાં જણાવ્યું હતું.

એજન્સીએ જણાવ્યું હતું કે કિરણોત્સર્ગમાં વધારો “મોટી સંખ્યામાં રેડિયો-હેવી લશ્કરી મશીનરીની હિલચાલ” ને કારણે છે, જે વાયુ પ્રદૂષણ દ્વારા કિરણોત્સર્ગી સામગ્રી ફેલાવે છે. જો કે રોઇટર્સ  અનુસાર યુક્રેનના ગૃહ મંત્રાલયે જણાવ્યું હતું કે આ સમયે કિવ માટે આ સ્તર “ખતરનાક નથી”. આ એ જ ન્યુક્લિયર પ્લાન્ટ છે જ્યાં એપ્રિલ 1986માં દુનિયાની સૌથી ખરાબ પરમાણુ દુર્ઘટના થઈ હતી. પછી ચેર્નોબિલમાં ચોથા રિએક્ટરના વિસ્ફોટ પછી રેડિએશન સમગ્ર યુરોપમાં ફેલાઈ ગયો. આ પ્લાન્ટ કિવથી 130 કિલોમીટર ઉત્તરમાં સ્થિત છે.

ચેર્નોબિલ એ યુક્રેનનું એક શહેર છે, જે બેલારુસ અને કિવ વચ્ચેના સૌથી ટૂંકા રસ્તા પર આવે છે. આ દેશની સરહદ યુક્રેન સાથે છે. જ્યાં મોટી સંખ્યામાં રશિયન સૈનિકો અને હથિયારો હાજર છે. કાર્નેગી એન્ડોવમેન્ટ ફોર ઈન્ટરનેશનલ પીસ થિંક ટેન્કના જેમ્સ એક્ટન કહે છે, “Aથી B સુધી જવાનો તે સૌથી ઝડપી રસ્તો હતો.”

સરફરાઝ ખાન બન્યો પિતા, જુઓ ફોટો
રોજ સવારે 1 કાચું આમળું ખાવાથી જાણો શું થાય છે?
માત્ર 20 રૂપિયામાં તમને મળશે સોના જેવો નિખાર, સ્કીન માટે વરદાન છે આ વસ્તુ
ગુલાબના છોડમાં નાખી દો આ વસ્તુ, ફુલોનો થશે ઢગલો
Lawrence : લેટિન ભાષાનો શબ્દ છે લોરેન્સ, આ નામનો અર્થ શું થાય?
દિવાળી પર ગૃહિણીઓ આ કાર્યો દ્વારા કમાઈ શકો છો હજારો રુપિયા

ચેર્નોબિલમાં ચોથા રિએક્ટરના વિસ્ફોટ પછી રેડિએશન સમગ્ર યુરોપમાં ફેલાઈ ગયુ. તેની અસર માત્ર યુરોપના મોટાભાગના ભાગો પર જ નહીં, પરંતુ અમેરિકા પર પણ જોવા મળી હતી. કિરણોત્સર્ગી સ્ટ્રોન્ટિયમ, સીઝિયમ અને પ્લુટોનિયમની અસર રશિયા, યુક્રેન અને અન્ય દેશોમાં થઈ હતી. આ ઘટનાને કારણે હજારો લોકો પ્રત્યક્ષ અને પરોક્ષ રીતે મૃત્યુ પામ્યા. એક અંદાજ મુજબ આ આપત્તિ વિશ્વભરમાં ઓછામાં ઓછા 93,000 વધારાના કેન્સર મૃત્યુ પાછળનું કારણ હતું.

આ પણ વાંચો – Knowledge: સંશોધકોએ 3000 વર્ષ જૂના પેન્ટની કરી શોધ, 3 પ્રકારની વણાટ ટેકનિકનો કરવામાં આવ્યો હતો ઉપયોગ

આ પણ વાંચો – રશિયા-યૂક્રેનનો ફ્લેગ પહેરીને એકબીજાને ગળે લગાવતા કપલની તસવીર વાયરલ, શેર કરી લોકો કરી રહ્યા છે શાંતિની અપીલ

ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
ભાડુઆતની નોંધણીના નિયમોનું ચુસ્તપણે પાલન કરાવવા પોલીસે કવાયત હાથ ધરી
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
અમૂલમાં મિલાવટ એટલે નથી કેમ કે તેના કોઇ માલિક નથી - અમિત શાહ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
ભાયલી દુષ્કર્મ કેસમાં પોલીસે 17 દિવસમાં રજૂ કરી 6 હજાર પાનીની ચાર્જશીટ
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
Amreli : જાફરાબાદના નવી જીકાદ્રી ગામમાં સિંહણે કર્યો બાળકનો શિકાર
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
કાંકરિયા પાસે કોર્પોરેશનનું હોર્ડિંગ પડ્યું, એક પરિવારના 3 લોકો ઘાયલ
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
ડીસામાંથી 345 કિલો પોશડોડા અને 50 જીવતા કારતૂસ સાથે આરોપી ઝડપાયો
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે કાર્યસ્થળે લાભના સંકેત
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
અરબી સમુદ્રમાં સર્જાયેલા વાવાઝોડાની ગુજરાત પર કેવી થશે અસર ?
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
ગુજરાતમાં નક્લીની એક બાદ એક નક્લીની ભરમાર, હવે નક્લી જજનો થયો પર્દાફાશ
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
મેઘરાજાએ વેર્યો વિનાશ, ધોવાયો તૈયાર પાક, ખેડૂતો થયા બરબાદ- Vidoe
g clip-path="url(#clip0_868_265)">