AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કેનેડાના PR જોઈએ છે? ભારતીય અરજદારો માટે આ 9 દસ્તાવેજો ફરજિયાત, જાણો

કેનેડામાં કાયમી રહેઠાણ (Permanent Residency – PR) મેળવવાનું સ્વપ્ન જોનારાઓ માટે જરૂરી દસ્તાવેજો પૂર્ણ રાખવો ખુબ જ મહત્વપૂર્ણ છે. યોગ્ય દસ્તાવેજો વિના PR મળતું નથી, અને ઘણા અરજદારો માત્ર દસ્તાવેજોની ખામીના કારણે રિઝેક્ટ થઈ જાય છે.

કેનેડાના PR જોઈએ છે? ભારતીય અરજદારો માટે આ 9 દસ્તાવેજો ફરજિયાત, જાણો
| Updated on: Nov 25, 2025 | 7:16 PM
Share

કેનેડામાં દર વર્ષે લાખો વિદેશી કામદારો અને વિદ્યાર્થીઓ રોજગાર અને અભ્યાસ માટે આવે છે. તેમને કામચલાઉ રહેવાસીઓ (Temporary Residents – TR) તરીકે ઓળખવામાં આવે છે, જેનો અર્થ છે કે તેઓ થોડા સમય માટે જ કેનેડામાં રહે છે. જો કે, કેનેડા સરકાર યોગ્ય લાયકાત ધરાવતા TR ને કાયમી રહેઠાણ (PR) આપવા માટે વિવિધ પ્રોગ્રામ્સ ચલાવે છે.

2021માં શરૂ કરવામાં આવેલા TR થી PR માર્ગ (Pathway) દ્વારા ઘણા કામચલાઉ રહેવાસીઓને કાયમી રહેઠાણ મળવાનું શરૂ થયું. પરંતુ PR માટે અરજી કરવા યોગ્ય દસ્તાવેજોની જરૂર પડે છે. ખાસ કરીને, કેટલીક પ્રક્રિયાઓ જેમ કે પોલીસ ક્લિયરન્સ મેળવવામાં લાંબો સમય લાગી શકે છે, તેથી આ દસ્તાવેજો પહેલા થી તૈયાર રાખવા અત્યંત જરૂરી છે.

PR માટે કયા દસ્તાવેજો જરૂરી છે?

  • ભાષા પ્રાવીણ્યનો પુરાવો

IELTS, TOEFL અથવા અન્ય માન્ય અંગ્રેજી/ફ્રેન્ચ ભાષા પરીક્ષા સ્કોર્સ.

  • 2.ગુનાહિત પૃષ્ઠભૂમિનો પુરાવો

સંબંધિત દેશનું પોલીસ ક્લિયરન્સ સર્ટિફિકેટ (PCC).

  • શૈક્ષણિક દસ્તાવેજો

વિદેશી ડિગ્રી માટે ECA રિપોર્ટ અથવા કેનેડિયન ડિગ્રી.

  • મુસાફરીનો ઇતિહાસ

પાસપોર્ટ, વિસા સ્ટેમ્પ્સ, ટ્રાવેલ લોગ, એરલાઇન ટિકિટ પુષ્ટિકરણ.

  • રોજગાર સંબંધિત દસ્તાવેજો

સંપૂર્ણ કામનો ઇતિહાસ, સંદર્ભ પત્રો, રોજગાર કરાર, અનુભવ સર્ટિફિકેટ.

  • કેનેડામાં રોજગારનો પુરાવો

વર્ક પરમિટ, પગાર સ્લીપ, નોકરીદાતા પત્ર, રોજગાર કરાર.

  • સામાજિક/સંસ્થાકીય જોડાણનો પુરાવો

NGOs/ક્લબ/સંસ્થામાં કરેલા દાન અથવા સ્વયંસેવક કાર્યના દસ્તાવેજો અને રસીદો.

  • ઓળખ દસ્તાવેજો

પાસપોર્ટ, જન્મ પ્રમાણપત્ર, લગ્ન/દત્તક દસ્તાવેજો.

  • અનુવાદિત દસ્તાવેજો

અંગ્રેજી અથવા ફ્રેન્ચમાં ન હોય તેવા તમામ દસ્તાવેજોના પ્રમાણિત અનુવાદ.

અરજી કરતા પહેલા દસ્તાવેજો તૈયાર રાખો

PR અરજીની સફળતા મોટાભાગે તમારા દસ્તાવેજોની પૂર્ણતા અને શુદ્ધતા પર આધાર રાખે છે. ખાસ કરીને પોલીસ ક્લિયરન્સ જેવા દસ્તાવેજો મેળવવામાં મહિનાઓ લાગી શકે છે. જો તમામ દસ્તાવેજો પહેલાંથી તૈયાર હોય, તો અરજી ઝડપથી અને અવરોધ વગર આગળ વધી શકે છે.

કેનેડામાં ભારતીય મૂળના પરિવારો માટે મોટી રાહત, નવો નાગરિકતા કાયદો થશે લાગુ

પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
પંચમહાલમાં અધિકારીઓની જાસુસી કરી રહ્યાં છે ખનિજ માફિયાઓ
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
ડભોઈના માંડવામાં જન્મ-મરણના દાખલાને લઈ હોબાળો
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
SOG ક્રાઈમનું ડ્રગ્સ સર્ચ ઓપરેશન, સિંધુ ભવન રોડના કાફેમાં ચેકિંગ
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
વેપારની આડમાં સાયબર ફ્રોડ! SOG ના દરોડામાં 4 સાયબર ગઠિયા ઝડપાયા
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
રાજકોટના ધોરાજીમાં મગફળી કેન્દ્ર પર મજૂરો અને ખેડૂતો વચ્ચે વિવાદ,
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
ખોદકામ દરમિયાન જૈન તિર્થંકરોની પ્રાચીન મૂર્તિઓ મળી આવી
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
અંબાજીમાં રાજવી પરિવારની આઠમની પૂજાનો વિશેષાધિકાર સમાપ્ત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
ભાજપના મહિલા ધારાસભ્યે ટોળાની સાથે રહીને તંત્રને અશાંતધારાની કરી રજૂઆત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
સુરેન્દ્રનગરમાં ભ્રષ્ટાચારનો ભંડાફોડ, કલેક્ટરની બદલી, ફાઇલો જપ્ત
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
જેઠા ભરવાડે ગુજરાત વિઘાનસભાના ઉપાધ્યક્ષપદેથી આપ્યુ રાજીનામુ
g clip-path="url(#clip0_868_265)">