Breaking News Russia Airstrike In Syria: સિરિયામાં આ વર્ષનો સૌથી મોટો હવાઈ હુમલો, 13 લોકોના મોત

Russia Airstrike In Syria: સિરિયામાં રશિયાના હવાઈ હુમલામાં 13 લોકોના મોત થયા છે. આ હુમલાને આ વર્ષનો સૌથી ભયાનક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. મૃતકોમાં ઓછામાં ઓછા 9 નાગરિકોનો સામેલ છે, જેમાં 2 બાળકોનો સમાવેશ થાય છે.

Breaking News Russia Airstrike In Syria: સિરિયામાં આ વર્ષનો સૌથી મોટો હવાઈ હુમલો, 13 લોકોના મોત
Follow Us:
| Updated on: Jun 26, 2023 | 7:35 AM

Russia Airstrike In Syria: રશિયાના (Russia) હવાઈ હુમલામાં સિરિયાના 13 લોકોના મોત થયા છે. યુદ્ધ પર નજર રાખી રહેલા એક વ્યક્તિએ જણાવ્યું હતું કે ગઈ કાલે રવિવારે વિદ્રોહીઓના કબજા હેઠળ રહેલા ઉત્તર પશ્ચિમી સિરિયામાં રશિયાના હવાઈ હુમલામાં 13 લોકોના મોત થયા છે. આ હુમલાને આ વર્ષનો સૌથી ભયાનક હુમલો ગણાવવામાં આવી રહ્યો છે. મૃતકોમાં ઓછામાં ઓછા 9 નાગરિકોનો સામેલ છે, જેમાં 2 બાળકોનો સમાવેશ થાય છે.

(Credit- TV9 Gujarati) 

પ્રાપ્ત થતી વિગતો મુજબ ઈદલિબ ક્ષેત્રના જિસ્ત્ર અલ-શુગુરમાં એક ફળ અને શાકભાજી માર્કેટમાં મોટાભાગના લોકો માર્યા ગયા છે. બ્રિટેન સ્થિત સીરિયન ઓબ્ઝર્વેટરી ફોર હ્યુમન રાઈટ્સના વડા રામી અબ્દેલ રહેમાને આ હુમલાને સીરિયામાં આ વર્ષનો સૌથી મોટો હુમલો ગણાવ્યો છે.

આ હુમલામાં બચી ગયેલા 35 વર્ષના સાદે હુમલાના ભયાનક દ્રશ્યની વાત કરી. વ્યવસાયે મજૂર સાદે જણાવ્યું કે કેવી રીતે તેણે હુમલા બાદ ઘાયલોને બચાવવાનો પ્રયત્ન કર્યો. સાદે જણાવ્યું કે હુમલા સમયે તે ગાડીમાંથી ટામેટાં અને કાકડી ઉતારી રહ્યો હતો. ત્યારે જ રશિયન સેનાએ તેમના પર ગોળીબાર શરૂ કર્યો. થોડી જ વારમાં બધું સમાપ્ત થઈ ગયું. દરેક જગ્યા પર લોકો બૂમો પાડી રહ્યા હતા. લોહીથી લથપથ લોકો રસ્તા પર પડ્યા હતા.

આ પણ વાંચો: PM Modi Egypt Visit: ભારત-ઈજિપ્ત વચ્ચેના સંબંધો ‘વ્યૂહાત્મક ભાગીદારી’માં બદલાશે, MoU હસ્તાક્ષર કરવામાં આવ્યા

સાદે કહ્યું કે તેને ઘાયલ થયેલા લોકોને બચાવવા માટે દરેક પ્રકારે પ્રયત્ન કર્યો. દરેક જગ્યાએ મૃતદેહ અને ઘાયલ લોકો નજર આવી રહ્યા હતા. થોડીવાર બાદ ઘટના સ્થળે એમ્બ્યુલન્સ પણ પહોંચી અને ઘાયલ લોકોને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા.

બે અલગ અલગ જગ્યા પર હુમલા

અબ્દેલ રહમાને જાણકારી આપતા કહ્યું કે બે અલગ અલગ જગ્યા પર હુમલા કરવામાં આવ્યા. જિસ્ત્ર અલ શુગુરમાં રશિયાના હવાઈ હુમલામાં 6 સામાન્ય નાગરિકો સિવાય રશિયાના હવાઈ હુમલામાં ત્રણ બળવાખોરો માર્યા ગયા હતા. બીજો હુમલો ઈદલિબ શહેરના બહારના વિસ્તારમાં થયો. આ હુમલામાં બે બાળકો સહિત 3 નાગરિકો અને એક બળવાખોરનું મોત થયું.

આંતરરાષ્ટ્રીય તમામ સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Latest News Updates

પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
પાલિતાણામાં 29 વર્ષિય યુુવકને હાર્ટએટેક આવતા મોત
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
મહીસાગર : તાલુકા પ્રા.શિક્ષણાધિકારીની નિમણૂંકને લઇ વિરોધ
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
બોટાદમાં બાકી વ્યાજના પૈસા લેવા યુવકને માર્યો ઢોર માર
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
પંચમહાલ : સરકારી અનાજના ગોડાઉનમાંથી લેવાયેલા દાળના નમૂના ફેલ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
સૌરાષ્ટ્રના ખેડૂતોને મણ લસણ પર મળ્યા 2500થી લઇ 3500 ભાવ
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
શું અશ્વસ્થામા નર્મદા પરિક્રમાવાસીઓને રસ્તામાં મળે છે? જુઓ વીડિયો
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
રાજકોટ ભાજપમાં ફરી જૂથવાદ, સાંસદ અને સ્ટેન્ડિંગ ચેરમેમ આવ્યા સામસામે
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
દાહોદ : નકલી કચેરીના કેસમાં પોલીસે કાર્યપાલક ઇજનેરની કરી ધરપકડ
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
કુંડળીમાં 'કુસુમ' નામનો યોગ બનાવે છે જાતકને 'કિંગ' જાણવા જુઓ વીડિયો
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
ડુંગળી પછી લસણના ભાવ પહોંચ્યા આસમાને
g clip-path="url(#clip0_868_265)">