મેટ્રો રોકાઈ, બજારો બંધ, ઘરોમાં અંધારપટ, પાવર કટના કારણે પાકિસ્તાનમાં હોબાળો

Pakistan news : રાજધાની ઈસ્લામાબાદ સહિત કરાચી અને લાહોરમાં અંધકાર છવાઈ ગયો છે. કલાકો સુધી અહીં લાઈટ નથી.

મેટ્રો રોકાઈ, બજારો બંધ, ઘરોમાં અંધારપટ, પાવર કટના કારણે પાકિસ્તાનમાં હોબાળો
પાકિસ્તાનમાં અંધાર પટImage Credit source: File Photo
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 23, 2023 | 11:44 AM

પાકિસ્તાનની કથળતી આર્થિક સ્થિતિ વચ્ચે વિજળી સંકટ વધુ ઘેરી બન્યું છે. રાજધાની ઈસ્લામાબાદની સાથે લાહોર અને કરાચીમાં પણ કલાકો સુધી વીજ પુરવઠો ખોરવાઈ રહ્યો છે. પાકિસ્તાનમાં છેલ્લા ઘણા દિવસોથી ઉર્જા સંકટ હતું. સરકારે પણ લોકોને સત્તા બચાવવા અનુરોધ કર્યો હતો. અહીં મોલ, બારાત ઘર, મુખ્ય બજાર તમામ સમય પહેલા બંધ રાખવા વિનંતી કરવામાં આવી હતી. આજે સવારે લોકો ઘણા સમય સુધી લાઈટની રાહ જોતા હતા, પરંતુ લાઈટ ન આવતા તેઓએ આસપાસના લોકો પાસેથી પૂછપરછ કરી હતી. સોશિયલ મીડિયા પર પણ લોકોનો રોષ ફાટી નીકળ્યો છે. પાકિસ્તાન સરકાર પહેલાથી જ આર્થિક નુકસાનથી આક્રંદ કરી રહી છે. આંતરરાષ્ટ્રીય સમાચાર અહીં વાંચો.

પાકિસ્તાન સરકારના ઉર્જા મંત્રાલયે જણાવ્યું છે કે પ્રાથમિક અહેવાલો અનુસાર આજે સવારે 7:34 વાગ્યે નેશનલ ગ્રીડની સિસ્ટમ ફ્રીક્વન્સી ડાઉન થઈ ગઈ હતી, જેના કારણે પાવર સિસ્ટમમાં વ્યાપક ખામી સર્જાઈ હતી. સિસ્ટમ મેન્ટેનન્સનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. મળતી માહિતી મુજબ, ક્વેટા અને ગુડ્ડુ વચ્ચેની હાઈ-ટેન્શન ટ્રાન્સમિશન લાઈનમાં ખામીને કારણે દેશના વિવિધ ભાગોમાં વીજળી ખોરવાઈ ગઈ હતી. પાકિસ્તાન પહેલાથી જ વીજળીની અછત અને લાંબા કાપનો સામનો કરી રહ્યું છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

સોશિયલ મીડિયા પર લોકોનો ગુસ્સો ફૂટી રહ્યો છે. યૂઝર્સના જણાવ્યા અનુસાર લાઈનમાં કેટલાય કલાકોથી અટવાઈ પડી છે. સૂત્રોએ જણાવ્યું કે ગુડ્ડુ, જામશોરો, મુઝફ્ફરગઢ, હવેલી શાહ બહાદુર, બાલોકીમાં પાવર પ્લાન્ટમાં પાવર ફેલ થવાને કારણે પાવર ડુલ થઈ ગયો છે. લાહોરમાં, મોલ રોડ, કેનાલ રોલ્ડ અને અન્ય વિસ્તારોમાં ગ્રાહકોને વીજ પુરવઠામાં વિક્ષેપનો સામનો કરવો પડી રહ્યો છે, જ્યારે ઓરેન્જ લાઇન મેટ્રો ટ્રેન સેવા પણ સ્થગિત કરવામાં આવી છે.

પાકિસ્તાન ન્યૂઝ વેબસાઈટ અનુસાર, ઈસ્લામાબાદ ઈલેક્ટ્રિસિટી સપ્લાય કંપનીના 117 ગ્રીડ સ્ટેશનોનો વીજ પુરવઠો પણ ખોરવાઈ ગયો હતો, જેના કારણે રાજધાની શહેર અને રાવલપિંડીના વિવિધ વિસ્તારોને અસર થઈ હતી. કરાચીમાં ગુલિસ્તાન-એ-જૌહર, પહેલવાન ગોથ, જૌહર મોડ, ભીતાબાદ, નાઝીમાબાદ, ગોલીમાર અને અન્ય વિસ્તારોમાં વીજળી નથી. સૂત્રોએ જણાવ્યું હતું કે સમગ્ર દેશમાં વીજ પુરવઠો પુનઃસ્થાપિત કરવામાં કલાકો લાગી શકે છે.

(ઇનપુટ-ભાષાંતર)

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">