Janhan Account: જો તમારું પણ નથી જનધનખાતું તો જુના એકાઉન્ટમાં જ કરી લો ફેરફાર, મળશે ખાસ સુવિધા

Jandhan Account : સામાન્ય રીતે તો આપણી પાસે ઘણા ખાતા હોય છે પરંતુ આમ છતાં પણ તમે જો જનધન ખાતું (Jandhan Account) ખોલાવવા માંગતા હોય તો તમારે નવું એકાઉન્ટ ખોલાવવાની જરૂરત નથી.

Janhan Account: જો તમારું પણ નથી જનધનખાતું તો જુના એકાઉન્ટમાં જ કરી લો ફેરફાર, મળશે ખાસ સુવિધા
Jandhan account
Follow Us:
Charmi Katira
| Edited By: | Updated on: May 11, 2021 | 9:47 AM

Jandhan Account : સામાન્ય રીતે તો આપણી પાસે ઘણા ખાતા હોય છે પરંતુ આમ છતાં પણ તમે જો જનધન ખાતું (Jandhan Account) ખોલાવવા માંગતા હોય તો તમારે નવું એકાઉન્ટ ખોલાવવાની જરૂરત નથી. તમે તમારા જુના ખાતામાં જ ફેરફાર કરીને જનધનખાતું કરી શકો છો.આ માટે તમારે તમારી બેન્કની બ્રાન્ચમાં જવાનું રહેશે. આ માટે તમારે એક ફોર્મ ભરવું પડશે અને રૂપે કાર્ડ માટે એપ્લિકેશન આપવી પડશે. આ કર્યા બાદ તમારે ફોર્મ બેંકમાં જમા કરાવવું પડશે. આ ફોર્મ દ્વારા તમે તમારા સામાન્ય બેન્ક ખાતાને જનધન ખાતામાં ફેરવી શકો છો.

ડિપોઝીટ પર વ્યાજ મળે છે. આ સિવાય એકાઉન્ટ સાથે ફ્રી મોબાઇલ બેન્કિંગની સુવિધા પણ આપવામાં આવે છે. જો તમારી પાસે જનધન ખાતું છે, તો તમે ઓવરડ્રાફટ દ્વારા તમારા ખાતામાંથી 10,000 રૂપિયા ઉપાડી શકો છો. પરંતુ આ સુવિધા કેટલાક મહિનાઓ સુધી જનધન ખાતાના યોગ્ય જાળવણી પછી જ  મળે છે.

આ સાથે 2 લાખ રૂપિયા સુધીના આકસ્મિક વીમા કવર મળે છે. રૂપિયા 30,000 સુધીનું લાઈફ કવર જે લાભકર્તાના મૃત્યુ પર પાત્રતાની શરતો પૂર્ણ કરવા પર ઉપલબ્ધ છે. જન ધન ખાતાના ખોલાવનારને ડેબિટ કાર્ડ આપવામાં આવે છે જેમાંથી તે ખાતામાંથી પૈસા ઉપાડી શકે છે અથવા ખરીદી કરી શકે છે. જન ધન ખાતા દ્વારા વીમા, પેન્શન ઉપાડી શકે છે.

ડાઉન ટુ અર્થ છે અરિજીત સિંહ , જુઓ ફોટો
વિરાટ કોહલીએ ફટકારી અડધી સદી, છતાં આ મામલે કર્યા નિરાશ
જમતા પહેલા, જમતી વખતે કે જમ્યા બાદ જાણો ક્યારે ખાવું જોઈએ સલાડ?
Nita Ambani Tea Cup: 3 લાખના કપમાં ચા પીવે છે 'નીતા અંબાણી', જાણો તે કપ ક્યાં અને શેમાંથી બને છે?
Axis Bank માંથી 8 લાખની પર્સનલ લોન પર EMI કેટલી આવશે?
અમદાવાદમાં ઘર બનાવવા માટે કેટલો ખર્ચ થશે, જાણી લો A ટુ Z ગણિત

જનધન ખાતાના ફાયદા- મિનિમમ બેલેન્સ રાખવાની ચિંતા નહીં PMJDY હેઠળ ખોલતા ખાતાઓમાં મિનિમમ બેલેન્સ જાળવવાની જરૂર નથી. જો કે, જો તમને ચેકબુકની સુવિધા જોઈએ છે. તો તમારે મિનિમમ બેલેન્સ રાખવું પડશે.

જો તમારે તમારું જન ધન ખાતું ખોલવું હોય તો તમારે તમારી નજીકની બેંકમાં જવું પડશે. અહીં, તમારે જન ધન ખાતાનું ફોર્મ ભરવું પડશે. તમારે તેમાં તમારી બધી વિગતો ભરવાની રહેશે. અરજી કરનાર ગ્રાહકે પોતાનું નામ, મોબાઇલ નંબર, બેંક શાખા નામ, અરજદારનું સરનામું, નોમિની, વ્યવસાય / રોજગાર અને વાર્ષિક આવક અને આશ્રિતોની સંખ્યા, એસએસએ કોડ અથવા વોર્ડ નંબર, ગામનો કોડ અથવા ટાઉન કોડ વગેરે આપવાનું રહેશે.

PMJDYની વેબસાઇટ અનુસાર, તમે પાસપોર્ટ, ડ્રાઇવિંગ લાઇસન્સ, પાનકાર્ડ નંબર, ચૂંટણી પંચ દ્વારા આપવામાં આવેલા મતદાર ઓળખકાર્ડ, રાજ્ય સરકારના અધિકારીની સહી સાથે મનરેગા જોબ કોર્ડ જેવા દસ્તાવેજો દ્વારા જનધન ખાતું ખોલાવી શકો છો.

Latest News Updates

જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
જો તમે અમદાવાદના નાગરિક છો, તો આ કંકોત્રી ખાસ તમારા માટે જ છે- વાંચો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
મહુવાના કોટિયા ગામને આઝાદીના 75 વર્ષ બાદ મળી પ્રથમ એસટી બસ- વીડિયો
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ગુજરાત પર જળસંકટનો ખતરો? રાજ્યના ડેમોમાં બચ્યુ છે આટલુ જળસ્તર- Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
ક્ષત્રિયોએ અંબાજીથી વધુ એક ધર્મરથનું કરાવ્યુ પ્રસ્થાન- જુઓ Video
પાટીલનો દાવો, "ક્ષત્રિયો રૂપાલાથી નારાજ છે, ભાજપથી નહીં"
પાટીલનો દાવો,
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના BCA સેમ 4ના પેપર લીકની તપાસ માટે કમિટીની રચના
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
પરશોત્તમ રુપાલાના વિરોધમાં ભાવનગરનું સોનગઢ ગામ સજ્જડ બંધ
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
ક્ષત્રિય સમાજના વિરોધ વચ્ચે 3000થી વધુ આદિવાસીના કેસરીયા
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
JEE મેઈન્સમાં ગુજરાતના 2 વિદ્યાર્થીઓ ઝળક્યા,જાણો ક્યાના છે બન્ને-VIDEO
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
PM મોદી ગુજરાતમાં 2 દિવસમાં પ્રચાર કરી 70 વિધાનસભા કરશે કવર
g clip-path="url(#clip0_868_265)">