Cancer જેવી બીમારીનો ઈલાજ શક્ય છે, નિષ્ણાંતે લોકોની ગેરસમજ કરી દૂર, જુઓ તેમની Tv9 સાથે ખાસ વાતચીત

TV9 ડિજિટલ દ્વારા કેન્સર જાગૃતિ પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ. છે જેમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા મેડિકલ ઓન્કોલોજીના પ્રતિષ્ઠિત ડૉક્ટર ડૉ. દિનેશ પેંઢારકર કેન્સરને લઈને ઘણી વાત કરી હતી.

| Updated on: Jul 06, 2024 | 2:12 PM

કેન્સર આજના વિશ્વમાં એક પ્રચંડ પડકાર છે, જે ઘણી વખત ભય પેદા કરે છે, પણ પ્રારંભિક તપાસ અને યોગ્ય સારવાર કરવામાં આવે તો પરિણામોમાં મોટા પ્રમાણમાં સુધારો કરી શકાય છે. ત્યારે આજે કેન્સરને લઈને જાગૃતતા લાવવા માટે TV9 ડિજિટલ દ્વારા કેન્સર જાગૃતિ પર એક વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતુ.  જેમાં 30 વર્ષથી વધુનો અનુભવ ધરાવતા મેડિકલ ઓન્કોલોજીના પ્રતિષ્ઠિત ડૉક્ટર ડૉ. દિનેશ પેંઢારકર કેન્સરને લઈને ઘણી વાત કરી હતી.

કેન્સરને લઈને લોકોની ગેરસમજ કરી દૂર

ડો. દિનેશ પેંઢારકરે કેન્સરને સમજવું, તેમજ તેના પ્રારંભિક લક્ષણોને કેવી રીતે જાણવા સહીત તેની જાણ બાદ કેવી રીતે તેનુ નિદાન કરાવવું અને શું સાવચેતી રાખવી અંગે ઘણી મૂંઝવણો દૂર કરી હતી. આ સાથે કેન્સર સામેની લડાઈમાં સમયસરની તપાસ નિર્ણાયક છે. જે અંગે ડોક્ટરે જણાવ્યું હતુ. કારણકે સારવારના પરિણામોમાં નોંધપાત્ર સુધારો કરે છે અને જીવન બચાવે છે. તમારી જાતને શિક્ષિત કરવાની અને તંદુરસ્ત ભવિષ્ય તરફ સક્રિય પગલાં ભરવાની આ તક ગુમાવશો નહીં.

ડોક્ટરે આ ચાર મુદ્દાને આપ્યું મહત્વ :

  • પ્રારંભિક ચિહ્નો અને લક્ષણો: કેન્સરના મુખ્ય લક્ષણોને ઓળખવા જરુરી છે આ સાથે તમને કોઈ શંકા પણ હોય તો તમે તાત્કાલિક તબીબને બતાવા જણાવ્યું
  • નિવારણની શક્તિ: જીવનશૈલી કેન્સરના જોખમને કેવી રીતે પ્રભાવિત કરે છે તેની ચર્ચા કરવી, લાઈફસ્ટાઈલમાં નાના નાના ચેન્જ લાવવા
  • સ્ક્રીનીંગનું મહત્વ: કેન્સના રોગમાં સ્ક્રીનીંગનું ઘણુ મહત્વ અંગે પણ ડોક્ટરે સમજાવ્યું
  •  કેન્સરના નિદાન બાદ : કેન્સરના નિદાન બાદ રાખવામાં આવતી સાવચેતીઓ અંગે પણ જણાવ્યું
Follow Us:
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
ગુજરાતના વિવિધ જિલ્લામાં છૂટા છવાયા વરસાદની આગાહી
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
આ 4 રાશિના જાતકોને આજે નોકરીમાં લાભની સાથે વૃદ્ધિના સંકેત
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
g clip-path="url(#clip0_868_265)">