AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Thyroid : થાઈરોઈડને કંટ્રોલ કરે છે આ 5 વસ્તુઓ, ડાયટમાં જરુર સામેલ કરો

થાઈરોઈડ એ ખરાબ જીવનશૈલીને કારણે થતો રોગ છે. તે એક અસાધ્ય રોગ માનવામાં આવે છે. પરંતુ આયુર્વેદમાં કેટલીક એવી વસ્તુઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે, જેના દ્વારા થાઈરોઈડ (Thyroid)નો ઈલાજ કરી શકાય છે અને તેને જડમૂળમાંથી ખતમ કરી શકાય છે.

Thyroid : થાઈરોઈડને કંટ્રોલ કરે છે આ 5 વસ્તુઓ, ડાયટમાં જરુર સામેલ કરો
થાઈરોઈડને કંટ્રોલ કરે છે આ 5 વસ્તુઓ, ડાયટમાં જરુર સામેલ કરોImage Credit source: Spine Universe.Com
TV9 Gujarati
| Edited By: | Updated on: May 26, 2022 | 1:19 PM
Share

Thyroid : થાઇરોઇડ ગ્રંથિ શ્વાસ નળી ઉપર અને કંઠસ્થાન નીચે બટરફ્લાય આકારની હોય છે. આ ગ્રંથિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે કારણ કે તે શરીરમાં થાઇરોઇડ હોર્મોન્સના ઉત્પાદન માટે જવાબદાર હોવાનું માનવામાં આવે છે. જ્યારે આ ગ્રંથિમાં ગરબડ થાય છે, ત્યારે થાઇરોઇડ હોર્મોનનું ઉત્પાદન વધુ કે ઓછું થઈ જાય છે. આના કારણે શરીર (Body)માં અનેક પ્રકારની સમસ્યાઓ જેમ કે વજન વધવું કે ઘટવું, યાદશક્તિ નબળી થવી, પીરિયડ્સનું અસંતુલન, સાંધાનો દુખાવો, ત્વચામાં શુષ્કતા વગેરે. થાઇરોઇડ (Thyroid )હોર્મોનની આ ગડબડ થાઇરોઇડ રોગના નામથી ઓળખાય છે. આ રોગ આજની ખરાબ જીવનશૈલીનું પરિણામ છે.

આ રોગ સામાન્ય રીતે અસાધ્ય માનવામાં આવે છે. પરંતુ આયુર્વેદ નિષ્ણાતોના મતે જો તમારી જીવનશૈલીને નિયંત્રિત કરીને કેટલાક ઉપાયો અપનાવવામાં આવે તો થાઈરોઈડની સમસ્યાનો અંત આવી શકે છે. અહીં જાણો તે વસ્તુઓ વિશે જે થાઈરોઈડ(Thyroid Disease)ની સમસ્યાને દૂર કરવામાં મદદરૂપ માનવામાં આવે છે.

Drumstick tree

થાઇરોઇડના દર્દીઓ માટે પણ ડ્રમસ્ટિક ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેટલીકવાર સેલેનિયમની ઉણપ થાઇરોઇડ રોગ તરફ દોરી જાય છે. ડ્રમસ્ટીકમાં પર્યાપ્ત માત્રામાં સેલેનિયમ હોય છે જે શરીરમાં આ ઉણપને દૂર કરે છે અને થાઈરોઈડને નિયંત્રિત કરે છે. તમે ડ્રમસ્ટિકના પાંદડા અને તેના દાંડીઓનો ઉપયોગ કરી શકો છો.

દુધીનો રસ

એવું કહેવાય છે કે, જો તમે દરરોજ સવારે ખાલી પેટે દુધીનો રસ પીવો તો પણ તમારી થાઈરોઈડની સમસ્યાને નિયંત્રિત કરી શકાય છે. દુધીના રસમાંથી શરીરને તમામ પોષક તત્વો મળે છે, થાઈરોઈડ કંટ્રોલ થાય છે અને વધારાનું વજન ઓછું થાય છે.

અશ્વગંધા પાવડર

અશ્વગંધાનું ચૂર્ણ રોજ ગાયના દૂધ સાથે લેવાથી પણ થાઈરોઈડની સમસ્યા દૂર થાય છે. શરીરમાં હોર્મોનલ અસંતુલનને ઠીક કરવા માટે તે ખૂબ જ ફાયદાકારક માનવામાં આવે છે. જો તમે ઈચ્છો તો તેના પાન અથવા મૂળને પાણીમાં ઉકાળીને પણ લઈ શકો છો.

જીરું

દરેક ઘરના રસોડામાં મળે છે, તે ન માત્ર તમારા ભોજનને સ્વાદિષ્ટ બનાવે છે, પરંતુ તે થાઇરોઇડની સમસ્યાને દૂર કરવામાં પણ મદદરૂપ માનવામાં આવે છે. થાઈરોઈડના દર્દીઓએ રાત્રે જીરાને પાણીમાં પલાળી રાખો. આ પાણીને સવારે ગાળી લો અને ખાલી પેટ જીરું ચાવીને તેનું પાણી પીવો. આના કારણે થાઈરોઈડ હોર્મોન્સને કંટ્રોલ કરવાની સાથે સ્થૂળતા પણ ઓછી થાય છે.

(આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી આની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ આને અનુસરો.)

ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
ચાઈનીઝ દોરીના ઉત્પાદન મૂળ સુધી પહોંચેલી પોલીસ, જુઓ Video
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
સુરત ગોડાદરામાં ફર્નિચરના ગોડાઉનમાં ભીષણ આગ
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
ટ્રાફિક મેનેજમેન્ટ માટે AMC નો એક્શન પ્લાન તૈયાર - જુઓ Video
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
હરિત ઊર્જાની દિશામાં ઐતિહાસિક પગલું, ગોરજમાં સૂર્યની શક્તિનો ઉપયોગ
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
મનસુખ વસાવા-ચૈતર વસાવાના સામ સામે આક્ષેપો, જુઓ Video
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
વડોદરામાં આંગણવાડી બહાર જ ગંદકી અને કચરાના ગંજ, દારૂની થેલીઓએ ખોલી પોલ
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
નીતિન પટેલે કહ્યું- કેટલાક ભાજપનો ખેસ પહેરીને સીધા હોદ્દા માંગે છે
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
જૈન પરિવારની 7 વર્ષની દીકરીની દીક્ષા લેવાના નિર્ણય પર કોર્ટે લગાવી રોક
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
ભરૂચમાં જાહેર રસ્તા પર રીલ બનાવનાર 5 ની ધરપકડ કરાઇ
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
યુક્રેનમાં કેદી બનીને રખાયેલા મોરબીના યુવકનો વધુ એક Video સામે આવ્યો
g clip-path="url(#clip0_868_265)">