ટાઈપ-2 ડાયાબિટીસ દર્દીઓ માટે રીંગણનું સેવન છે લાભકારક, જાણો તેમાં છુપાયેલા પોષકતત્વ વિશે

રીંગણ જે ભારતમાં દરેક જગ્યાએ વિવિધ પ્રકારમાં જોવા મળે છે. રીંગણ એક અલગ શાકભાજી તરીકે પણ ખાવામાં આવે છે. સામાન્ય રીતે લોકો રીંગણનું ભડથું અને ચિપ્સ વગેરેનું સેવન કરે છે. તેનો ઉપયોગ સંભારમાં પણ થાય છે.

ટાઈપ-2 ડાયાબિટીસ દર્દીઓ માટે રીંગણનું સેવન છે લાભકારક, જાણો તેમાં છુપાયેલા પોષકતત્વ વિશે
Brinjal
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Dec 20, 2021 | 5:55 PM

ડાયાબિટિસ (Diabetes)ની સમસ્યા લોકોમાં આજકાલ જોવા મળી રહી છે. દરેક ઉંમરના લોકો આ સમસ્યાથી પીડિત જોવા મળી રહ્યા છે. છેલ્લા એક દાયકામાં ડાયાબિટિસ ઝડપથી વધી રહ્યો છે. ડાયાબિટિસના મુખ્ય ચાર પ્રકાર હોય છે. ટાઈપ-1, ટાઈપ-2, સગર્ભાવસ્થા ડાયાબિટીસ અને પ્રીડાયાબિટીસ હોય છે. તેમાં પણ ટાઈપ-2ને સૌથી ખતરનાક પ્રકાર માનવામાં આવે છે. ટાઈપ-2 ડાયાબિટીસ ધરાવતા દર્દીઓમાં ઓછા ઈન્સ્યુલિન અને લોહીમાં શર્કરાના સ્તરમાં વધારો સૌથી સામાન્ય માનવામાં આવે છે, જે સમયની સાથે સંપૂર્ણ સ્વાસ્થ્યને પ્રભાવિત કરી શકે છે.

IPL 2024 : આંખોમાં આંસુ, ગૂંગળામણની લાગણી... રિયાન પરાગે તેની તોફાની ઈનિંગ પછી શું કહ્યું?
ગુજરાતમાં ક્યાં છે ક્રિકેટરની પત્ની MLA રિવાબા જાડેજાનું ઘર
IPL 2024માં KKR ના માલિકોની સુંદર દીકરીઓ, જુઓ તસવીરો
IPL 2024: ખરાબ રીતે ફ્લોપ ચાલી રહેલ 17 કરોડનો ખેલાડીએ ભગવાન કૃષ્ણના શરણમાં
અવનીત કૌરના દેશી લુકે જીત્યું ફેન્સનું દિલ, જુઓ ફોટો
કમાલ થઈ ગયો, 10,000ની SIP એ કર્યા માલામાલ, જાણો પ્લાન

તમને જણાવી દઈએ કે વધુ ફાઈબરવાળા ખાદ્ય પદાર્થ આ રોગીઓ માટે લાભદાયક હોય છે. તેઓ લોહીમાં ખાંડને તોડવાની પ્રક્રિયાને ધીમી કરવામાં મદદ કરે છે. તમને જણાવી દઈએ કે આવા રોગીઓ માટે રીંગણ ખુબ જ ફાયદાકારક હોય છે, રીંગણ જે ભારતમાં દરેક જગ્યાએ વિવિધ પ્રકારમાં જોવા મળે છે. રીંગણ એક અલગ શાકભાજી તરીકે પણ ખાવામાં આવે છે. સામાન્ય રીતે લોકો રીંગણનું ભડથું અને ચિપ્સ વગેરેનું સેવન કરે છે. તેનો ઉપયોગ સંભારમાં પણ થાય છે.

ડાયાબિટિસના લક્ષણ

વારંવાર તરસ લાગવી અને વારંવાર પેશાબ આવવો. તેને પોલ્યુરિયા કહે છે. અચાનકથી વજન ઘટવુ, સાથે જ ઝડપથી થાક લાગવો.

રીંગણમાં છે પૌષ્ટિક તત્વ

ડાયાબિટિસથી પીડિત લોકો માટે રીંગણ ખુબ જ ઉપયોગી છે. તે બ્લડ શુગરના સ્તરને નિયંત્રિત કરવાનું કામ કરે છે. તમને જણાવી દઈએ કે રીંગણ એક સ્ટાર્ચ વગરની શાકભાજી છે. આ જ કારણ છે કે ડાયાબિટિસના દર્દીઓ માટે તે લાભકારક છે.

રીંગણ ડાયાબિટીસના દર્દીઓ માટે છે?

કહેવામાં આવે છે કે રીંગણ ડાયાબિટીસના દર્દીઓ માટે કોલસ્ટ્રોલ મુક્ત હોય છે અને ખાસ વાત એ છે કે તે હૃદયના સ્વાસ્થ્યને પ્રતિકૂળ અસર કરતું નથી. રીંગણમાં ગ્લાયસેમિક ઈન્ડેક્સ ઓછો હોય છે અને તે અન્ય કાર્બોહાઈડ્રેટ-સમૃદ્ધ ખોરાકની તુલનામાં રક્તમાં ખાંડને ઝડપથી વધારતું નથી, તેથી જ ડાયાબિટીસના દર્દીઓ તેનું સેવન કરી શકે છે.

હાર્ટ ડિસિઝથી પણ રાખે દુર

ડાયાબિટીસમાં રીંગણનું સેવન કરવાથી તમારા શરીરમાં એન્ટીઓક્સીડેન્ટની માત્રા વધે છે. એન્ટિ-ઓક્સિડન્ટ્સની મદદથી શરીર ફ્રી રેડિકલને કારણે થતાં નુકસાનથી બચે છે. આ કારણથી હ્રદયરોગનું જોખમ પણ ઘટી જાય છે.

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

Latest News Updates

ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ઘઉં ભરેલુ ટ્રેક્ટર ખાડામાં ફસાયુ, નદીમાં ઢોળાઈ ગયા ઘઉં- જુઓ Video
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
ખોડલધામમાં મીડિયાએ સવાલ કરતા રૂપાલાએ બોલવાનુ ટાળી ચાલતી પકડી- વીડિયો
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
પ્રેમીએ દગો આપતા રિવરફ્રન્ટ પર આપઘાત કરવા પહોંચી યુવતી
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
NDPS કેસમાં પૂર્વ IPS સંજીવ ભટ્ટને 20 વર્ષની સજા
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
લાલપુર ચોકડી પાસે બાઈકચાલકે કર્યો જોખમી સ્ટંટ
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
સુરેન્દ્રનગરમાં અંગ દઝાડતી ગરમી, ગરમીના કારણે રસ્તાઓ સુમસામ નજરે પડ્યા
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
ભાવ ન મળતા ખેડૂતોએ રસ્તા પર ટામેટા ફેંકી કર્યો વિરોધ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
અમદાવાદ ખાતે મળેલી રાજપૂત સમાજની બેઠકમાં રૂપાલાની ટિકિટ રદ કરવાની માગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
મુંબઈના મલાડ ઈસ્ટ વિસ્તારના સેન્ટ્રલ પ્લાઝા કોમ્પ્લેક્સમાં ભીષણ આગ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
ગોમતી નદીમાં 40 લોકો ફસાયા, ફાયર વિભાગે કર્યું રેસ્ક્યુ
g clip-path="url(#clip0_868_265)">