AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Blood Sugar : આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા મદદરૂપ સાબિત થશે “ઇન્સ્યુલિન પ્લાન્ટ”, આયુર્વેદમાં પણ છે ઘણું મહત્વ

સદાબહાર એટલે કે ઇન્સ્યુલિન છોડ અન્ય ઘણા લોકો માટે પણ ફાયદાકારક છે. બ્લડ શુગરને કંટ્રોલ કરવા ઉપરાંત શરદી, સ્કિન ઇન્ફેક્શન, આંખની સમસ્યા અને ફેફસાના રોગોમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. તે ઝાડા અને કબજિયાત જેવા રોગોને પણ મટાડે છે.

Blood Sugar : આ પરિસ્થિતિને નિયંત્રિત કરવા મદદરૂપ સાબિત થશે ઇન્સ્યુલિન પ્લાન્ટ, આયુર્વેદમાં પણ છે ઘણું મહત્વ
Insulin plant benefits (Symbolic Image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 28, 2022 | 8:03 AM
Share

ડાયાબિટીસ (Diabetes ) એ એક રોગ છે જે સમગ્ર વિશ્વને અસર કરે છે. ભારતમાં(India )  પણ લાખો લોકો ડાયાબિટીસથી પ્રભાવિત છે, જેઓ બ્લડ સુગરમાં(Blood Sugar ) વધઘટની પરિસ્થિતિમાંથી પસાર થતા રહે છે. જ્યારે આપણું બ્લડસુગર લેવલ વધે છે અથવા ઘટે છે, ત્યારે શરીરમાં અનેક પ્રકારની સમસ્યાઓ ઉભી થવા લાગે છે, તેનાથી ઘણી ગંભીર બીમારીઓ પણ થઈ શકે છે. જો કે કેટલીક આયુર્વેદિક દવાઓ છે, જેની મદદથી બ્લડ સુગર લેવલને કુદરતી રીતે નિયંત્રિત કરી શકાય છે, જેના વિશે આજે અમે તમને અહીં વિગતવાર જણાવી રહ્યા છીએ.

ઇન્સ્યુલિન પ્લાન્ટ બ્લડ શુગર ઘટાડવામાં ફાયદાકારક છે

સદાબહાર છોડ સામાન્ય રીતે ઇન્સ્યુલિન પ્લાન્ટ તરીકે ઓળખાય છે. આયુર્વેદમાં પણ તેનું ઘણું મહત્વ છે. ઇન્સ્યુલિન પ્લાન્ટનું વૈજ્ઞાનિક નામ કોક્ટસ પિક્ટસ છે. સદાબહાર ઉપરાંત, આ ઔષધીય છોડ અન્ય ઘણા નામોથી ઓળખાય છે. આ પાનનો સ્વાદ ખાટો હોય છે. સદાબહારના પાન ચાવવાથી બ્લડ સુગરને નિયંત્રિત કરી શકાય છે. જો કે, જો તમે તેનું સેવન કરતા હોવ તો ચોક્કસ આયુર્વેદિક ડોક્ટરની સલાહ લો.

ઇન્સ્યુલિન છોડ અનેક રોગોમાં ફાયદાકારક છે

સદાબહાર એટલે કે ઇન્સ્યુલિન છોડ અન્ય ઘણા લોકો માટે પણ ફાયદાકારક છે. બ્લડ શુગરને કંટ્રોલ કરવા ઉપરાંત શરદી, સ્કિન ઇન્ફેક્શન, આંખની સમસ્યા અને ફેફસાના રોગોમાં પણ તે ખૂબ જ ફાયદાકારક છે. તે ઝાડા અને કબજિયાત જેવા રોગોને પણ મટાડે છે.

સદાબહાર પાંદડાઓનું સેવન કેવી રીતે કરવું

ઇન્સ્યુલિન પ્લાન્ટનું ના પાંદડાનું સેવન કરવું ખૂબ જ સરળ છે, છોડના બે પાનને પીસીને તેને એક ગ્લાસ પાણીમાં ઓગાળીને તેનું નિયમિત સવાર-સાંજ સેવન કરવાથી બ્લડ સુગરનું પ્રમાણ નિયંત્રિત રહે છે.

(ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી માહિતી સામાન્ય ધારણાઓ પર આધારિત છે. TV9 ગુજરાતી તેની પુષ્ટિ કરતું નથી. નિષ્ણાતની સલાહ લીધા પછી જ તેને અનુસરો.)

આ પણ વાંચો :

Child Eye Care : બાળકની આંખમાં ઇન્ફેક્શનને કેવી રીતે ઓળખશો ? વાંચો આ ખાસ લેખ

The Kashmir Files: ડિમેન્શિયા શું છે, જેના વિશે પુષ્કર પંડિતે ‘ધ કાશ્મીર ફાઈલ્સ’માં ફરિયાદ કરી હતી, જાણો લક્ષણો

ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
g clip-path="url(#clip0_868_265)">