AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health : ડાયાબિટીસના દર્દીઓ માટે આ 5 ડાયટ છે ઘાતક, તેના સેવનથી બ્લડ શુગર લેવલ વધે છે

તમારા બ્લડ સુગરનું સ્તર વધારી શકે તેવા અહીં પાંચ ખોરાક છે. આવી સ્થિતિમાં, તમારે આ ખોરાકનું સેવન બિલકુલ ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આયુર્વેદ અનુસાર આ ખાદ્ય પદાર્થ ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રતિબંધિત છે.

Health : ડાયાબિટીસના દર્દીઓ માટે આ 5 ડાયટ છે ઘાતક, તેના સેવનથી બ્લડ શુગર લેવલ વધે છે
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 9:17 AM
Share

જે વ્યક્તિ ડાયાબિટીસથી (Diabetes )પીડાતો હોય તેણે તેની ડાયટનું (diet )ખુબ ધ્યાન રાખવું પડતું હોય છે. શું ખાવું શું ન ખાવું તેની હમેશા મૂંઝવણ રહેતી હોય છે. ત્યારે અમે આજે જણાવી રહ્યા છે એવા ફૂડ વિષે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘાતક સાબિત થઇ શકે છે. કારણ કે તે વ્યક્તિનું બ્લડ સુગર લેવલ વધારી દે છે. 

ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગરને કંટ્રોલ કરવો એક પડકાર છે, આ માટે તેમણે પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું પડશે; સાથે જ તેઓએ સારી જીવનશૈલી અપનાવવાની પણ જરૂર છે. પરંતુ ઘણી વખત જાગૃતિના અભાવે ડાયાબિટીસના દર્દીઓ આ કરી શકતા નથી. તેઓ જાણતા નથી કે કયો આહાર તેમના માટે ફાયદાકારક છે અને કયો નુકસાનકારક છે.

દિનચર્યા અને તણાવપૂર્ણ જીવનશૈલીમાં કસરતનો અભાવ પણ બ્લડ સુગર અને અન્ય રોગોનું કારણ બને છે. નિષ્ણાતો માને છે કે સક્રિય જીવનશૈલી અને યોગ્ય આહારની પસંદગી ડાયાબિટીસના દર્દીઓ માટે સામાન્ય જીવન જીવવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. અત્રેયા આયુર્વેદિક સેન્ટર, કેરળના આયુર્વેદિક નિષ્ણાત ડૉ. એસ.પી. શ્રીજીથ કહે છે કે, ડાયાબિટીસના દર્દીઓએ આહાર અને વિહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. યોગ્ય આહાર અને નિયમિત કસરત બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ડૉક્ટર શ્રીજીત કહે છે કે, સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓ કેટલાક એવા આહારનો ઉપયોગ કરે છે જેને ટાળવો જોઈએ કારણ કે તે બ્લડ સુગર લેવલને વધારે છે, જે અન્ય રોગોનું જોખમ વધારે છે. અહીં એવા પાંચ ફૂડ્સ છે જે ડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા જોઈએ.

બ્લડ શુગર લેવલઃ ડાયાબિટીસના દર્દીએ દરરોજ આ 1 વસ્તુ કરવી જોઈએ, નહીં તો બ્લડ શુગર લેવલ ખૂબ વધી શકે છે. હીંગ રીંગણા દૂધ ઉત્પાદનો ચોખા શેરડી અહીં પાંચ ખોરાક છે જે તમારા બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. આવી સ્થિતિમાં, તમારે આ ખોરાકનું સેવન બિલકુલ ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આયુર્વેદ અનુસાર આ ખાદ્ય પદાર્થ ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રતિબંધિત છે.

આ પણ વાંચો: Women Health : અનિયમિત પીરિયડ્સની સમસ્યાથી રહો છો પરેશાન ? ક્યાંક આ કારણ તો નથી ને જવાબદાર

આ પણ વાંચો: કોરોના વાયરસ બાદ નોરો વાયરસનો ખતરો ! જાણો આ નવા વાયરસના લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Follow Us
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
જાણીતા સિંધી માર્કેટમાં ભીષણ આગ, ચીફ ફાયર ઓફિસર સહિતનો કાફલો ઘટનાસ્થળે
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
Breaking news: પશુપાલકો દ્વારા 19 માર્ચે દહેગામ બંધ, જુઓ વીડિયો
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
ડાકોર મંદિરના શિખર પર ભક્તો હવે જાતે જ ચઢાવી શકાશે ધજા
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
અમદાવાદના KOMO BY KAFFAમાં ગાર્લિક બ્રેડમાં માખી ફ્રાય કરીને પીરસાઈ
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
વડોદરામાં અનોખો ધર્મ પરિવર્તન કેસ, મૂળ ઓળખ થતાં યુવકે લીધો નિર્ણય
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
અમદાવાદની શાળાને ધમકીભર્યા મેઈલ મળતા ICSE બોર્ડની પરીક્ષા અટવાઈ-Video
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
ગુજરાત ATSએ 6 કિલો મેફેડ્રોન ડ્રગ્સ જપ્ત કર્યું
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
પાટણના ચાણસ્મા ખાતે ગેંગવોરની ઘટના, PI સહિત 8 પોલીસકર્મી સસ્પેન્ડ
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
ગુજરાતમાં કમોસમી વરસાદ અને તેજ પવનની આગાહી, જુઓ વીડિયો
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
અમદાવાદની શાળાઓને ફરી એકવાર બોમ્બથી ઉડાવી દેવાની ધમકી
g clip-path="url(#clip0_868_265)">