AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health : ડાયાબિટીસના દર્દીઓ માટે આ 5 ડાયટ છે ઘાતક, તેના સેવનથી બ્લડ શુગર લેવલ વધે છે

તમારા બ્લડ સુગરનું સ્તર વધારી શકે તેવા અહીં પાંચ ખોરાક છે. આવી સ્થિતિમાં, તમારે આ ખોરાકનું સેવન બિલકુલ ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આયુર્વેદ અનુસાર આ ખાદ્ય પદાર્થ ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રતિબંધિત છે.

Health : ડાયાબિટીસના દર્દીઓ માટે આ 5 ડાયટ છે ઘાતક, તેના સેવનથી બ્લડ શુગર લેવલ વધે છે
Health: These 5 Diets Are Deadly For Diabetics, Consumption Raises Blood Sugar Levels
TV9 Gujarati
| Edited By: | Updated on: Nov 16, 2021 | 9:17 AM
Share

જે વ્યક્તિ ડાયાબિટીસથી (Diabetes )પીડાતો હોય તેણે તેની ડાયટનું (diet )ખુબ ધ્યાન રાખવું પડતું હોય છે. શું ખાવું શું ન ખાવું તેની હમેશા મૂંઝવણ રહેતી હોય છે. ત્યારે અમે આજે જણાવી રહ્યા છે એવા ફૂડ વિષે જે ડાયાબિટીસના દર્દીઓ માટે ઘાતક સાબિત થઇ શકે છે. કારણ કે તે વ્યક્તિનું બ્લડ સુગર લેવલ વધારી દે છે. 

ડાયાબિટીસના દર્દીઓ માટે બ્લડ સુગરને કંટ્રોલ કરવો એક પડકાર છે, આ માટે તેમણે પોતાના આહારનું ખાસ ધ્યાન રાખવું પડશે; સાથે જ તેઓએ સારી જીવનશૈલી અપનાવવાની પણ જરૂર છે. પરંતુ ઘણી વખત જાગૃતિના અભાવે ડાયાબિટીસના દર્દીઓ આ કરી શકતા નથી. તેઓ જાણતા નથી કે કયો આહાર તેમના માટે ફાયદાકારક છે અને કયો નુકસાનકારક છે.

દિનચર્યા અને તણાવપૂર્ણ જીવનશૈલીમાં કસરતનો અભાવ પણ બ્લડ સુગર અને અન્ય રોગોનું કારણ બને છે. નિષ્ણાતો માને છે કે સક્રિય જીવનશૈલી અને યોગ્ય આહારની પસંદગી ડાયાબિટીસના દર્દીઓ માટે સામાન્ય જીવન જીવવા માટે ખૂબ જ મદદરૂપ સાબિત થઈ શકે છે. અત્રેયા આયુર્વેદિક સેન્ટર, કેરળના આયુર્વેદિક નિષ્ણાત ડૉ. એસ.પી. શ્રીજીથ કહે છે કે, ડાયાબિટીસના દર્દીઓએ આહાર અને વિહારનું વિશેષ ધ્યાન રાખવું જોઈએ. યોગ્ય આહાર અને નિયમિત કસરત બ્લડ સુગરને નિયંત્રિત કરવામાં મદદ કરે છે.

ડૉક્ટર શ્રીજીત કહે છે કે, સામાન્ય રીતે ડાયાબિટીસના દર્દીઓ કેટલાક એવા આહારનો ઉપયોગ કરે છે જેને ટાળવો જોઈએ કારણ કે તે બ્લડ સુગર લેવલને વધારે છે, જે અન્ય રોગોનું જોખમ વધારે છે. અહીં એવા પાંચ ફૂડ્સ છે જે ડાયાબિટીસના દર્દીઓએ ન ખાવા જોઈએ.

બ્લડ શુગર લેવલઃ ડાયાબિટીસના દર્દીએ દરરોજ આ 1 વસ્તુ કરવી જોઈએ, નહીં તો બ્લડ શુગર લેવલ ખૂબ વધી શકે છે. હીંગ રીંગણા દૂધ ઉત્પાદનો ચોખા શેરડી અહીં પાંચ ખોરાક છે જે તમારા બ્લડ સુગરનું સ્તર વધારી શકે છે. આવી સ્થિતિમાં, તમારે આ ખોરાકનું સેવન બિલકુલ ન કરવાનો પ્રયાસ કરવો જોઈએ. આયુર્વેદ અનુસાર આ ખાદ્ય પદાર્થ ડાયાબિટીસના દર્દીઓ માટે પ્રતિબંધિત છે.

આ પણ વાંચો: Women Health : અનિયમિત પીરિયડ્સની સમસ્યાથી રહો છો પરેશાન ? ક્યાંક આ કારણ તો નથી ને જવાબદાર

આ પણ વાંચો: કોરોના વાયરસ બાદ નોરો વાયરસનો ખતરો ! જાણો આ નવા વાયરસના લક્ષણો અને તેને અટકાવવાના ઉપાયો

(નોંધ: આ લેખમાં આપેલા મુદ્દાઓ પ્રાથમિક માહિતીઓને આધારે તૈયાર કરવામાં આવ્યા છે. આરોગ્યને લાગતાં કોઈ પણ પ્રયોગ કે નિર્ણય લેતા પહેલા અનુભવી તબીબ અથવા જે તે વિષયના નિષ્ણાંતની સલાહ લેવી હિતાવહ છે.)

Follow Us
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
આજનું રાશિફળ: આજે કઈ રાશિના જાતકો માટે ભાગ્યના દરવાજા ખુલશે?
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
વડોદરામાં શાળાના વિદ્યાર્થીઓને દુકાનોમાં ભણાવવાની દરખાસ્તથી વિવાદ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
સુરતમાં આવાસ ફાળવણી મુદ્દે જહાંગીરપુરાના રહીશોનો ઉગ્ર વિરોધ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
અંબાલાલે ખેડૂતોને આ નક્ષત્ર દરમિયાન પાણીને ઉપયોગ ન કરવાની આપી સલાહ
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
તુલસીશ્યામ રોડ પર ચાર સિંહોનો દુર્લભ નજારો
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
બેચરાજીમાં તંત્રની બેદરકારી! શાળાએ જતા માસૂમ બાળકોના જીવ જોખમમાં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
નારાયણ સાઈને સુપ્રીમ કોર્ટમાંથી રાહત નહીં
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
વડોદરા ક્રાઇમ બ્રાન્ચે બાળ તસ્કરી રેકેટનો કર્યો પર્દાફાશ ! Video
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
સોના-ચાંદીના ભાવમાં મોટો ઉછાળો ! MCX પર ₹1.50 લાખ પર પહોચ્યું સોનું
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
તંત્ર નિદ્રામાં! રસ્તાઓ બિસ્માર બનતા ગ્રામજનોએ જાતે જ મોરચો સંભાળ્યો
g clip-path="url(#clip0_868_265)">