AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Health: પેશાબમાં બળતરા થવા પાછળ આ કારણ હોય શકે છે જવાબદાર, છુટકારો મેળવવા કરો આ ઉપાય

કાચા લસણને ચાવવાથી પેશાબમાં બળતરાની સમસ્યાથી પણ બચી શકાય છે. લસણમાં હાજર એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઑકિસડન્ટ ગુણો શરીરમાંથી હાનિકારક પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે.

Health: પેશાબમાં બળતરા થવા પાછળ આ કારણ હોય શકે છે જવાબદાર, છુટકારો મેળવવા કરો આ ઉપાય
causes of urine infection (Symbolic image )
TV9 Gujarati
| Edited By: | Updated on: Jan 24, 2022 | 9:54 AM
Share

જો તમને પેશાબ (Urination) કરતી વખતે બળતરા થાય છે તો તે પેશાબની નળીઓનો વિસ્તાર ચેપનું (Infection ) પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. મૂત્રાશય, કિડનીમાં કેટલીક સમસ્યાને કારણે ક્યારેક પેશાબમાં બળતરા થઈ શકે છે. પેશાબમાં બળતરાને લાંબા સમય સુધી નજરઅંદાજ ન કરવી જોઈએ, નહીં તો મોટી સમસ્યા થઈ શકે છે.

આ સમસ્યાને ડૉક્ટર પાસેથી તપાસો, સાથે જ જ્યારે પણ તમને પેશાબમાં બળતરાની ફરિયાદ લાગે તો તમે આહારમાં પણ થોડો ફેરફાર લાવી શકો છો. કેટલીક વસ્તુઓના સેવનથી પેશાબની બળતરા દૂર કરી શકાય છે. આવો જાણીએ જ્યારે પેશાબમાં બળતરા થાય છે તો કઈ વસ્તુઓનું સેવન કરવું જોઈએ.

પેશાબમાં બળતરા થાય તો શું ખાવું?

1).જ્યારે પણ તમને પેશાબમાં બળતરા થાય, યુરિન ઈન્ફેક્શન થાય તો તમારે ક્રેનબેરીનું સેવન કરવું જોઈએ. ક્રેનબેરીને ગૂસબેરી કહેવામાં આવે છે. ગૂસબેરીનો રસ પીવાથી UTI ટાળી શકાય છે. પેશાબમાં થતી બળતરા દૂર કરે છે.

2).જ્યારે પણ તમને યુરિનરી ઈન્ફેક્શનને કારણે પેશાબમાં બળતરા થાય છે તો આહારમાં દહીંને અવશ્ય સામેલ કરો. દહીં પ્રોબાયોટીક્સથી ભરપૂર ખોરાક છે, જે યુરિનરી ટ્રેક્ટ ઈન્ફેક્શનને અટકાવે છે. દહીં ખાવાથી હાડકા પણ મજબૂત બને છે. શરીરમાં કેલ્શિયમની ઉણપ નથી.

3). ક્યારેક ઓછું પાણી પીવાથી પેશાબ ઓછો થાય છે, જેના કારણે બળતરા પણ થાય છે. પૂરતું પાણી પીવાથી બળતરાની સમસ્યા દૂર થઈ શકે છે. UTI હોય તો પણ વધુને વધુ પાણી, જેથી પ્રવાહીનું સેવન કરવું જોઈએ.

4). કાચા લસણને ચાવવાથી પેશાબમાં બળતરાની સમસ્યાથી પણ બચી શકાય છે. લસણમાં હાજર એન્ટીબેક્ટેરિયલ, એન્ટીઑકિસડન્ટ ગુણો શરીરમાંથી હાનિકારક પદાર્થોને બહાર કાઢવામાં મદદ કરે છે. પેશાબમાં બળતરા, દુખાવો, વારંવાર પેશાબની સમસ્યા દૂર કરે છે.

5). જો તમને પેશાબમાં બળતરા થતી હોય તો તમે ખાટાં ફળોનું સેવન શરૂ કરી શકો છો. વિટામિન સીથી ભરપૂર હોવાથી આ ફળ ચેપ સામે લડે છે. બ્લુબેરીનો રસ પીવો, તે UTI માટે જવાબદાર બેક્ટેરિયાને ખતમ કરે છે. લીંબુ, નારંગી, કીવી, ટામેટા સહિતના અન્ય સાઇટ્રસ ફળો ખાઓ. આ બધા રોગપ્રતિકારક શક્તિમાં પણ વધારો કરે છે, જેથી તમે ચેપ, રોગોથી દૂર રહી શકો.

આ પણ વાંચો : Health: ડાયાબિટીસના દર્દીઓ કયા ફળ ખાઈ શકે?

આ પણ વાંચો : Health: ઓછું પાણી પીવા છતાં વારે વારે જવું પડે છે વોશ રૂમ? જાણો કારણો

(વૈધાનિક ચેતવણીઃ આ લેખ માત્ર જાણકારી માટે છે. આનો ઉપયોગ-ઉપચાર કરતા પૂર્વે આપ આપના તબીબ અથવા આ બાબતના તજજ્ઞનો સંપર્ક કરીને જરૂરી પુછપરછ કરશો)

જો આ આર્ટિકલ તમને પસંદ આવ્યો હોય તો લાઈક અને શેર કરો, તેમજ વધુ રસપ્રદ આર્ટિકલ વાંચવા જોડાયેલા રહો અમારી સાથે.

રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
કલાણા ગામે બે જૂથો વચ્ચે અવારનવાર અથડામણ થતા અલ્પેશ ઠાકોર મેદાને
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
આ રાશિના જાતકોનું સ્વપ્ન વાસ્તિવકમાં ફેરવાઇ જશે, બેરોજગારને નોકરી મળશે
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
ગુજરાતમાં કડકડતી ઠંડી સાથે કમોસમી વરસાદની આગાહી
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
અમદાવાદનો સૌથી વ્યસ્ત સુભાષ બ્રિજ 5 દિવસ માટે બંધ
g clip-path="url(#clip0_868_265)">