Health Care : ડાયાબિટીસના દર્દીઓએ કિડની ફેલ થવાથી બચવા માટે આ એક શાકભાજીનો રસ પીવો છે જરૂરી

લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે સંતુલિત આહાર, સ્વસ્થ જીવનશૈલી, કસરત જેવા ઉપાયોની મદદ લેવામાં આવે છે.આ સિવાય લોકો કેટલાક ઘરેલું ઉપચાર પણ કરી શકે છે. શક્તિશાળી ડુંગળીના રસનું સેવન પણ એક એવી રેસીપી છે જેને ઘણા ડાયાબિટીસના દર્દીઓ અજમાવતા હોય છે.

Health Care : ડાયાબિટીસના દર્દીઓએ કિડની ફેલ થવાથી બચવા માટે આ એક શાકભાજીનો રસ પીવો છે જરૂરી
Diabetes Patients Need To Drink This One Vegetable Juice To Prevent Kidney Failure(Symbolic Image )
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 11, 2022 | 7:31 AM

ડાયાબિટીસ(Diabetes )  એ હાલમાં સૌથી ઝડપથી ફેલાતા રોગોમાંનો એક છે. ડાયાબિટીસથી પીડિત વ્યક્તિના અંગો (Organs )પર ખૂબ જ વ્યાપક અસર થાય છે જે શરીરને નબળા, બીમાર અને અંદરથી રોગોથી ઘેરાયેલું બનાવી શકે છે. ડાયાબિટીસ પણ કિડનીના રોગો અને કિડની(Kidney ) ફેલ થવાનું મુખ્ય કારણ છે.

કિડની સિવાય ડાયાબિટીસનો રોગ હૃદય, આંખ અને લીવર જેવા મહત્વપૂર્ણ અંગો માટે પણ ખૂબ જ નુકસાનકારક સાબિત થઈ શકે છે. ડાયાબિટીસથી પીડિત વ્યક્તિના લોહીમાં ગ્લુકોઝની માત્રામાં ઘણી વધઘટ થાય છે અને આ સ્થિતિ ડાયાબિટીસ સંબંધિત ગૂંચવણો વધારવાનું કામ કરી શકે છે. તેથી જ, ડાયાબિટીસના દર્દીઓને સલાહ આપવામાં આવે છે કે તેઓ કોઈપણ કિંમતે તેમના બ્લડ સુગરના સ્તરને નિયંત્રણમાં રાખવાનો પ્રયાસ કરે.

બ્લડ શુગર લેવલને કંટ્રોલમાં રાખવા માટે ડુંગળીનો રસ ઘરેલુ ઉપાય છે.

લોહીમાં ગ્લુકોઝના સ્તરને નિયંત્રણમાં રાખવા માટે સંતુલિત આહાર, સ્વસ્થ જીવનશૈલી, કસરત જેવા ઉપાયોની મદદ લેવામાં આવે છે.આ સિવાય લોકો કેટલાક ઘરેલું ઉપચાર પણ કરી શકે છે. શક્તિશાળી ડુંગળીના રસનું સેવન પણ એક એવી રેસીપી છે જેને ઘણા ડાયાબિટીસના દર્દીઓ અજમાવતા હોય છે. અહીં વાંચો ડાયાબિટીસમાં ડુંગળીના રસનું સેવન કરવાના સ્વાસ્થ્ય લાભો વિશે, સાથે જ જાણો તેને બનાવવાની અને ખાવાની સાચી રીત. (ડાયાબીટીસમાં ડુંગળીનું સેવન કેવી રીતે કરવું)

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

ડાયાબિટીસના દર્દીઓ માટે ડુંગળીનું સેવન

2 મધ્યમ કદની ડુંગળી લો અને તેને છોલીને સાફ કરો. હવે આ ડુંગળીને નાના ટુકડા કરી લો. હવે ડુંગળીમાં એક ગ્લાસ પાણી ઉમેરો અને તેને મિક્સર અથવા બ્લેન્ડરમાં પીસી લો. હવે, તેમાં 2 ચમચી લીંબુનો રસ ઉમેરો અને સ્વાદ મુજબ રોક મીઠું (પિંક હિમાલયન સોલ્ટ) ઉમેરો અને ફરી એકવાર મિક્સરને હલાવો. જો તમે ઈચ્છો તો તેમાં અડધી ચમચી મધ પણ ઉમેરી શકો છો. પછી, મિશ્રણને ગાળીને તરત જ પી લો.

ડુંગળી ખાવાના અન્ય સ્વાસ્થ્ય લાભો

કાચી ડુંગળીનું સેવન વજન ઘટાડવામાં મદદરૂપ સાબિત થાય છે ડાયેટરી ફાઇબરથી સમૃદ્ધ હોવાને કારણે, પાચન તંત્ર અને આંતરડાના કાર્યો શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. ડુંગળીના સેવનથી હૃદયની બીમારીઓનું જોખમ ઓછું થાય છે. એન્ટીઓક્સીડેન્ટથી ભરપૂર હોવાથી ડુંગળીના સેવનથી શરીરની રોગપ્રતિકારક શક્તિ વધે છે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

આ પણ વાંચો :

Health Tips : વધુ પડતું મીઠાનું સેવન તમને વહેલા ઘરડા પણ બનાવી શકે છે, જાણો વધુ માહિતી

Exercise and Yoga : સવારે એનર્જી મેળવવા કોફી-ચાની જગ્યાએ આ યોગાસનોથી કરો દિવસની શરૂઆત

Latest News Updates

સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
ગાયબ હોવાના અહેવાલો વચ્ચે નિલેશ કુંભાણીએ જાહેર કર્યો વીડિયો
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
અંબાલાલ પટેલની આગાહી, કમોસમી વરસાદ વધારશે ખેડૂતોની ચિંતા- Video
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સાબરકાંઠા બેઠક પર ભાજપે મહિલા સંમેલનની કરી શરુઆત, 'શક્તિ' રણનીતિ, જુઓ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
સ્ટેચ્યુ ઓફ યુનિટીથી ઓમકારેશ્વર સુધી ચાલશે ક્રુઝ
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
લખતર પંથકમાં પ્રાથમિક સુવિધાઓનો અભાવ, સમસ્યાનો ઉકેલ નહીં તો મતદાન નહીં
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
વડગામના ભાજપ કાર્યાલય પર ક્ષત્રિય સમાજનું વિરોધ પ્રદર્શન
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
EVM અને VVPATને લઈને સુપ્રીમ કોર્ટનો મોટો ચુકાદો, જુઓ વીડિયો
g clip-path="url(#clip0_868_265)">