AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દહીંની સાથે ખાવ આ વસ્તુઓ, કબજિયાતથી મળશે છુટકારો, થશે આ ફાયદા

દહીંને ડાયેટમાં સામેલ કરવાથી તમારા હાડકા મજબૂત થવાની સાથે જ પાચન સારૂ રહે છે અને તેનાથી વાળ અને સ્કીનને પણ ફાયદો થાય છે તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ સાથે દહીં ખાવાથી તમને ફાયદો મળી શકે છે.

દહીંની સાથે ખાવ આ વસ્તુઓ, કબજિયાતથી મળશે છુટકારો, થશે આ ફાયદા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2024 | 7:57 AM
Share

સ્વસ્થ રહેવા માટે દરરોજના ડાયટમાં દહીં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે, ત્યારે કબજિયાત જેવી સમસ્યા સામે છુટકારો મેળવવા માટે દહીં ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર અને ઘણા પ્રકારના અન્ય વિટામિન અને મિનરલ્સથી ભરપૂર દહીંને જો તમે કેટલીક વસ્તુઓ સાથે ડાયેટમાં સામેલ કરશો તો કબજિયાતની સમસ્યાથી રાહત મળશે જ, સાથે જ ઘણા અન્ય ફાયદા પણ થશે.

દહીંને ડાયેટમાં સામેલ કરવાથી તમારા હાડકા મજબૂત થવાની સાથે જ પાચન સારૂ રહે છે અને તેનાથી વાળ અને સ્કીનને પણ ફાયદો થાય છે તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ સાથે દહીં ખાવાથી તમને ફાયદો મળી શકે છે.

દહીં અને કાકડીનું કોમ્બિનેશન

દહીં પ્રોયબાયોટિક હોય છે અને તેમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, ત્યારે કાકડીમાં પાણીનું વધારે પ્રમાણ હોય છે. આ બંને વસ્તુઓનું કોમ્બિનેશન આંતરડામાં જમા થયેલા કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

પાચન સુધારવા માટે ખાવ જીરૂ-દહીં

દહીંમાં જીરૂ ભેળવીને મિક્સ કરો અને તેમાં થોડુ સેંધા કે સંચળ નાખીને ખાવ, તેનાથી પાચનમાં સુધારો થાય છે અને તમે અપચા જેવી સમસ્યાઓથી બચી શકશો. આ રીતે તમે જો દહીં ડાયેટમાં સામેલ કરશો તો વેટલોસમાં પણ મદદ મળે છે.

દહીંની સાથે અજવાઈનનું કોમ્બિનેશન

દહીંની સાથે અજવાઈન લેવાથી કબજિયાત અને પેટની સમસ્યાઓમાં રાહત મળે છે. આ બંને વસ્તુઓનું કોમ્બિનેશન પાઈલ્સની સમસ્યામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમારી ઓરલ હેલ્થ સારી રહે છે અને તમે મોંની ર્દુગંધ જેવી સમસ્યાઓથી બચી શકો છો.

વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
વરિષ્ઠ અધિકારીઓના સહયોગથી અટકેલા કામો ઝડપ પકડશે, પરિણામ આજે જોવા મળશે
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
મનપા સંચાલિત શાળામાં કેટલા કોર્પોરેટર્સના બાળકો અભ્યાસ કરે છે?
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
ભાવેણાવાસીઓને ક્યારે મળશે 'વંદે ભારત'?, વિપક્ષે સત્તાધિશોને કર્યો સવાલ
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
સાબરકાંઠાના હરસોઈમાં ખોદકામ દરમિયાન જમીનમાં ધરબાયેલી કલાત્મક વાવ મળી
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
કડીમાં યોજાયેલ વિરાટ હિંદુ સંમેલનમાં અપૂર્વ મુનિએ કર્યુ સૂચક નિવેદન
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
આનંદીબહેને કહ્યું-હું પણ પટેલ છુ પરંતુ પટેલવાદમાં નથી માનતી-જુઓ વીડિયો
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
જામનગર મનપામાં સ્ટેન્ડિગ નહીં સેટીગ કમિટી છે-કોંગ્રેસ
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
Breaking News: અમદાવાદમાં ફરી બોગસ કોલ સેન્ટર પકડાયું!
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
સરથાણા પોલીસે ચિરાગ ગોટીને ઘટનાસ્થળે લઈ જઈ કર્યું રિકન્સ્ક્રશન
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
ધીરેન્દ્ર શાસ્ત્રીએ છોકરીઓને સંબોધતા કહ્યું- ક્યારેય બુરખાવાળી ના બનતા
g clip-path="url(#clip0_868_265)">