AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

દહીંની સાથે ખાવ આ વસ્તુઓ, કબજિયાતથી મળશે છુટકારો, થશે આ ફાયદા

દહીંને ડાયેટમાં સામેલ કરવાથી તમારા હાડકા મજબૂત થવાની સાથે જ પાચન સારૂ રહે છે અને તેનાથી વાળ અને સ્કીનને પણ ફાયદો થાય છે તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ સાથે દહીં ખાવાથી તમને ફાયદો મળી શકે છે.

દહીંની સાથે ખાવ આ વસ્તુઓ, કબજિયાતથી મળશે છુટકારો, થશે આ ફાયદા
TV9 Gujarati
| Edited By: | Updated on: Mar 04, 2024 | 7:57 AM
Share

સ્વસ્થ રહેવા માટે દરરોજના ડાયટમાં દહીં સામેલ કરવાની સલાહ આપવામાં આવે છે, ત્યારે કબજિયાત જેવી સમસ્યા સામે છુટકારો મેળવવા માટે દહીં ખુબ જ ફાયદાકારક માનવામાં આવે છે. કેલ્શિયમ, પ્રોટીન, ફાયબર અને ઘણા પ્રકારના અન્ય વિટામિન અને મિનરલ્સથી ભરપૂર દહીંને જો તમે કેટલીક વસ્તુઓ સાથે ડાયેટમાં સામેલ કરશો તો કબજિયાતની સમસ્યાથી રાહત મળશે જ, સાથે જ ઘણા અન્ય ફાયદા પણ થશે.

દહીંને ડાયેટમાં સામેલ કરવાથી તમારા હાડકા મજબૂત થવાની સાથે જ પાચન સારૂ રહે છે અને તેનાથી વાળ અને સ્કીનને પણ ફાયદો થાય છે તો ચાલો જાણીએ કે કઈ વસ્તુઓ સાથે દહીં ખાવાથી તમને ફાયદો મળી શકે છે.

દહીં અને કાકડીનું કોમ્બિનેશન

દહીં પ્રોયબાયોટિક હોય છે અને તેમાં સારી માત્રામાં ફાઈબર હોય છે, ત્યારે કાકડીમાં પાણીનું વધારે પ્રમાણ હોય છે. આ બંને વસ્તુઓનું કોમ્બિનેશન આંતરડામાં જમા થયેલા કચરાને બહાર કાઢવામાં મદદ કરે છે, જેનાથી કબજિયાતની સમસ્યામાં રાહત મળે છે.

પાચન સુધારવા માટે ખાવ જીરૂ-દહીં

દહીંમાં જીરૂ ભેળવીને મિક્સ કરો અને તેમાં થોડુ સેંધા કે સંચળ નાખીને ખાવ, તેનાથી પાચનમાં સુધારો થાય છે અને તમે અપચા જેવી સમસ્યાઓથી બચી શકશો. આ રીતે તમે જો દહીં ડાયેટમાં સામેલ કરશો તો વેટલોસમાં પણ મદદ મળે છે.

દહીંની સાથે અજવાઈનનું કોમ્બિનેશન

દહીંની સાથે અજવાઈન લેવાથી કબજિયાત અને પેટની સમસ્યાઓમાં રાહત મળે છે. આ બંને વસ્તુઓનું કોમ્બિનેશન પાઈલ્સની સમસ્યામાં પણ ફાયદાકારક માનવામાં આવે છે. તેનાથી તમારી ઓરલ હેલ્થ સારી રહે છે અને તમે મોંની ર્દુગંધ જેવી સમસ્યાઓથી બચી શકો છો.

ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
ઈન્ડિગોની ફ્લાઈટ રદ થવાનો સીલસીલો યથાવત, 20 ફ્લાઈટ રદ
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
કચ્છના ભૂજમાં પારિવારિક ઝઘડામાં યુવક બોરવેલમાં કૂદતા મોત
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અચાનક ફરવા જવાનો પ્લાન બની શકે છે! કઈ રાશિના જાતકોને ભાગ્યનો સાથ મળશે?
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
અંબાલાલ પટેલે ઠંડી સાથે માવઠાની કરી આગાહી
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
દાણીલીમડામાં 4 દિવસમાં ક્રાઈમ બ્રાંચે દુષ્કર્મના આરોપીને ઝડપી પાડ્યો
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
સક્ષમ નેતૃત્વને કારણે વિશ્વ ભારત પાસેથી માર્ગદર્શન મેળવે છેઃઆનંદીબહેન
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
Aravalli : રતનપુર ચેકપોસ્ટ પર 1.5 કરોડની રોકડ સાથે ઝડપાયો યુવક
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
સુરત એરપોર્ટ પર બેંગકોક જતા મુસાફર પાસેથી ડાયમંડ અને ડોલર ઝડપાયા
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
જામનગરની ઓશવાળ આયુષ હોસ્પિટલને PMJAY યોજનામાંથી સસ્પેન્ડ કરાઈ
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
સંજય કોરડિયાના ફેક આઈડીનું પાકિસ્તાની કનેક્શન આવ્યું સામે
g clip-path="url(#clip0_868_265)">