AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: વેસ્ટર્ન ટોયલેટના ઉપયોગથી થાય છે 103 પ્રકારના રોગ, રાજીવ દીક્ષિતે જણાવ્યું ભારતના લોકોને કેટલા સમય ટોયલેટનો ઉપયોગ કરવો જોઈએ, જુઓ Video

ભારતમાં ખાવા-પીવાનું એવું છે, સૂર્યપ્રકાશને કારણે પાચનતંત્ર એવી છે કે 5 મિનિટથી વધુ સમય માટે ટોઇલેટમાં બેસવાની જરૂર નથી અને યુરોપમાં 2-2 કલાક બેસી રહેવું તેમની મજબૂરી છે

Rajiv Dixit Health Tips: વેસ્ટર્ન ટોયલેટના ઉપયોગથી થાય છે 103 પ્રકારના રોગ, રાજીવ દીક્ષિતે જણાવ્યું ભારતના લોકોને કેટલા સમય ટોયલેટનો ઉપયોગ કરવો જોઈએ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 7:00 AM
Share

રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે.હાલમાં આપણા દેશમાં વિચાર્યા વગર યુરોપિયનોની નકલ કરી રહ્યા છીએ અને જેમના ઘૂંટણ સારા છે, ફ્લેક્સિબિલિટી પણ છે અને કમર પણ સારી છે, તેમણે પોતાના ઘરના બાથરૂમમાં અંગ્રેજી સ્ટાઈલના કોમોડ લગાવ્યા છે, તે પણ વિચાર્યા વગર.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips : દાઢી કરવાની ક્રિમથી સ્કિનને થાય છે ભારે નુકસાન, રાજીવ દીક્ષિતે જણાવ્યું ઘરે બનાવેલી શેવિંગ ક્રીમથી કરો દાઢી ચહેરો થશે સોફ્ટ, જુઓ Video

રાજીવ દીક્ષિતે જણાવ્યું કે વિદેશીઓની મજબૂરી છે કે તેઓ ઊભા પગે બેસી નથી શકતા, તે નીચે વાંકા વળી શકતા નથી અને તેઓ સડેલા લોટની રોટલી ખાય છે, હવે કલ્પના કરો કે તેમનું પેટ કેવી રીતે સારૂ ચાલશે અને ખરાબ ખાવામાં આવે તો પેટ સાફ નહીં હોય તો 2-2 કલાક બેસી રહેવું પડશે કે નહીં. જો તમે ટોયલેટમાં ભારતીય રીતે બેસવાનું શરૂ કરશો તો તમે 2 કલાક કેવી રીતે બેસી શકશો, કારણ કે ભારતીય રીતે તમે ટોઇલેટમાં માત્ર 5 મિનિટ બેસી શકો છો. યુરોપમાં 2-2 કલાક બેસી રહેવું પડે છે.

ભારતમાં ખાવા-પીવાનું એવું છે, સૂર્યપ્રકાશને કારણે પાચનતંત્ર એવી છે કે 5 મિનિટથી વધુ સમય માટે ટોઇલેટમાં બેસવાની જરૂર નથી અને યુરોપમાં 2-2 કલાક બેસી રહેવું તેમની મજબૂરી છે, એટલે જ યુરોપના લોકો ટોયલેટ રૂમમાં લાઈબ્રેરી બનાવે છે કારણ કે જો ત્યાં 2-2 કલાક બેસી રહેવું હોય તો સમય પસાર કરવો પડે છે અને ભારતમાં તે ડ્રોઈંગ રૂમમાં લાઈબ્રેરી હોય છે.

પેટ સાફ ન હોવાને કારણે કઈ કઈ સમસ્યાઓ થાય છે

જેનું પેટ સાફ નથી તેમને જ દુનિયાની 103 બીમારીઓ થાય છે. કારણ કે આયુર્વેદ કહે છે કે જેની આંતરડા સાફ નથી તો રોગોનું કેન્દ્ર તમારા ઘરમાં જ છે અને 90 ટકા રોગો કબજિયાતથી શરૂ થાય છે. આપણા દેશના તમામ વૈદ્યો અને ડોકટરો કહે છે કે પેટ સાફ ન હોય તો રોગ આવવાનો જ છે. સંધિવા, ડાયાબિટીસ અને કબજિયાત અને મોઢામાંથી દુર્ગંધ આવશે, શ્વાસમાં એટલી ભયંકર વાસ આવશે કે પડોશી તમારી સામે બેસી શકશે નહીં. રાત્રે ઊંઘ નહીં આવે, સમયસર ભૂખ નહીં લાગે, શરીરમાં નબળાઈ આવશે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
પારડીના ઉમરસાડીમાં એલ્યુમિનિયમનો પાવડર બનાવતી કંપનીમાં લાગી ભીષણ આગ
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
અંબાલાલ પટેલની આગાહીએ ખેડૂતોની ચિંતા વધારી !
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
g clip-path="url(#clip0_868_265)">