AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Rajiv Dixit Health Tips: વેસ્ટર્ન ટોયલેટના ઉપયોગથી થાય છે 103 પ્રકારના રોગ, રાજીવ દીક્ષિતે જણાવ્યું ભારતના લોકોને કેટલા સમય ટોયલેટનો ઉપયોગ કરવો જોઈએ, જુઓ Video

ભારતમાં ખાવા-પીવાનું એવું છે, સૂર્યપ્રકાશને કારણે પાચનતંત્ર એવી છે કે 5 મિનિટથી વધુ સમય માટે ટોઇલેટમાં બેસવાની જરૂર નથી અને યુરોપમાં 2-2 કલાક બેસી રહેવું તેમની મજબૂરી છે

Rajiv Dixit Health Tips: વેસ્ટર્ન ટોયલેટના ઉપયોગથી થાય છે 103 પ્રકારના રોગ, રાજીવ દીક્ષિતે જણાવ્યું ભારતના લોકોને કેટલા સમય ટોયલેટનો ઉપયોગ કરવો જોઈએ, જુઓ Video
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 17, 2023 | 7:00 AM
Share

રાજીવ દીક્ષિતને આયુર્વેદના રાજા કહેવામાં આવે છે, તેમના દ્વારા જણાવવામાં આવેલા આયુર્વેદિક ઉપચાર આજે પણ લોકોને દરેક બીમારીના ઘરેલું ઉપચાર જણાવે છે.હાલમાં આપણા દેશમાં વિચાર્યા વગર યુરોપિયનોની નકલ કરી રહ્યા છીએ અને જેમના ઘૂંટણ સારા છે, ફ્લેક્સિબિલિટી પણ છે અને કમર પણ સારી છે, તેમણે પોતાના ઘરના બાથરૂમમાં અંગ્રેજી સ્ટાઈલના કોમોડ લગાવ્યા છે, તે પણ વિચાર્યા વગર.

આ પણ વાંચો: Rajiv Dixit Health Tips : દાઢી કરવાની ક્રિમથી સ્કિનને થાય છે ભારે નુકસાન, રાજીવ દીક્ષિતે જણાવ્યું ઘરે બનાવેલી શેવિંગ ક્રીમથી કરો દાઢી ચહેરો થશે સોફ્ટ, જુઓ Video

રાજીવ દીક્ષિતે જણાવ્યું કે વિદેશીઓની મજબૂરી છે કે તેઓ ઊભા પગે બેસી નથી શકતા, તે નીચે વાંકા વળી શકતા નથી અને તેઓ સડેલા લોટની રોટલી ખાય છે, હવે કલ્પના કરો કે તેમનું પેટ કેવી રીતે સારૂ ચાલશે અને ખરાબ ખાવામાં આવે તો પેટ સાફ નહીં હોય તો 2-2 કલાક બેસી રહેવું પડશે કે નહીં. જો તમે ટોયલેટમાં ભારતીય રીતે બેસવાનું શરૂ કરશો તો તમે 2 કલાક કેવી રીતે બેસી શકશો, કારણ કે ભારતીય રીતે તમે ટોઇલેટમાં માત્ર 5 મિનિટ બેસી શકો છો. યુરોપમાં 2-2 કલાક બેસી રહેવું પડે છે.

ભારતમાં ખાવા-પીવાનું એવું છે, સૂર્યપ્રકાશને કારણે પાચનતંત્ર એવી છે કે 5 મિનિટથી વધુ સમય માટે ટોઇલેટમાં બેસવાની જરૂર નથી અને યુરોપમાં 2-2 કલાક બેસી રહેવું તેમની મજબૂરી છે, એટલે જ યુરોપના લોકો ટોયલેટ રૂમમાં લાઈબ્રેરી બનાવે છે કારણ કે જો ત્યાં 2-2 કલાક બેસી રહેવું હોય તો સમય પસાર કરવો પડે છે અને ભારતમાં તે ડ્રોઈંગ રૂમમાં લાઈબ્રેરી હોય છે.

પેટ સાફ ન હોવાને કારણે કઈ કઈ સમસ્યાઓ થાય છે

જેનું પેટ સાફ નથી તેમને જ દુનિયાની 103 બીમારીઓ થાય છે. કારણ કે આયુર્વેદ કહે છે કે જેની આંતરડા સાફ નથી તો રોગોનું કેન્દ્ર તમારા ઘરમાં જ છે અને 90 ટકા રોગો કબજિયાતથી શરૂ થાય છે. આપણા દેશના તમામ વૈદ્યો અને ડોકટરો કહે છે કે પેટ સાફ ન હોય તો રોગ આવવાનો જ છે. સંધિવા, ડાયાબિટીસ અને કબજિયાત અને મોઢામાંથી દુર્ગંધ આવશે, શ્વાસમાં એટલી ભયંકર વાસ આવશે કે પડોશી તમારી સામે બેસી શકશે નહીં. રાત્રે ઊંઘ નહીં આવે, સમયસર ભૂખ નહીં લાગે, શરીરમાં નબળાઈ આવશે.

(જાહેર ચેતવણી : આ લેખમાં આપવામાં આવેલી તમામ માહિતી, જાણકારીના હેતુ માટે લખવામાં આવી છે. સ્વાસ્થ્ય સંબંધિત કંઈપણ અનુસરતા પહેલા કૃપા કરીને નિષ્ણાતની સલાહ લો.)

Healthના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Follow Us
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
સુરતમાં પૂરથી અસરગ્રસ્ત થયેલા નાગરિકો માટે સરકારે જાહેર કર્યુ રાહત પેક
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
ભગવાન જગન્નાથજીના ત્રણેય રથનું મંદિર પરિસરમાં આગમન
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
જો પાકિસ્તાનમાં હોત તો તારું અપહરણ કરી લેત..., જુઓ Video
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
વેજ બિરીયાનીને બદલે રેસ્ટોરન્ટે નોન વેજ બિરીયાની મોકલ્યાનો આક્ષેપ
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
આજનું રાશિફળ: 15 જુલાઈએ કઈ રાશિએ રાખવી પડશે સાવધાની?
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
ધોલેરા ઇન્ટરનેશનલ એરપોર્ટને લઈને આવ્યા સૌથી 'મોટા સમાચાર'
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
રાજુલાના મોટા આગરિયા ગામે ત્રણ સિંહના આંટાફેરાથી ગામલોકોમાં ફફડાટ
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે કરી વરસાદની 'નવી આગાહી'
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
ગુજરાત હાઇકોર્ટ અમદાવાદ સિરિયલ બ્લાસ્ટ કેસનો 2223 પાનાનો ચુકાદો આપ્યો
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
અંબાજીમાં દાનની ચોરી મામલે ચિરાગ ઠાકોર સહિત ત્રણની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">