AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

કમળો થાય ત્યારે શું ખાવું અને શું ન ખાવું ? જાણો સમગ્ર વિગત

કમળો થાય ત્યારે શું ખાવું અને શું ન ખાવું તે એક ગંભીર સવાલ છે. આ બીમારીમાં ખાણીપીણી અંગે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે કમળો લીવરને ખરાબ રીતે અસર કરે છે. તેનાથી લીવર ડેમેજ થવાની સંભાવના છે. કમળો લોહી અને શરીરની નસોમાં બીલીરુબિન વધવાને કારણે થાય છે. કમળાથી પીડિત લોકોને એવા ખાદ્ય અને પીવાના […]

કમળો થાય ત્યારે શું ખાવું અને શું ન ખાવું ? જાણો સમગ્ર વિગત
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:18 PM
Share

કમળો થાય ત્યારે શું ખાવું અને શું ન ખાવું તે એક ગંભીર સવાલ છે. આ બીમારીમાં ખાણીપીણી અંગે ધ્યાન રાખવું ખૂબ જરૂરી છે કારણ કે કમળો લીવરને ખરાબ રીતે અસર કરે છે. તેનાથી લીવર ડેમેજ થવાની સંભાવના છે. કમળો લોહી અને શરીરની નસોમાં બીલીરુબિન વધવાને કારણે થાય છે. કમળાથી પીડિત લોકોને એવા ખાદ્ય અને પીવાના પદાર્થોનું સેવન કરવાની સલાહ આપવામાં આવે છે જે પાચન અને મેટાબોલિઝમ સુધારવામાં મદદ કરે.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

કમળો થાય ત્યારે શું ખાવું પીવું ?

1). કમળો લીવરને ડેમેજ કરી શકે છે, જેથી આ સ્થિતિમાં નારિયેળ પાણી તમારી મદદ કરી શકે છે. નારિયેળ પાણીથી બનેલ વિનેગર સોજાવાને ઓછો કરે છે અને એન્ટી ઓક્સીડેન્ટના પ્રભાવને વધારે છે.

2). જોન્ડિઝ માટે શેરડીનો રસ સૌથી શ્રેષ્ઠ કહેવાય છે. તે પાચનક્રિયામાં મદદ કરે છે. શેરડીના રસમાં કેટલાક ટીપાં લીંબુના નાંખવાથી સારું પરિણામ મળે છે.

3). કમળાના ઈલાજ માટે લીંબુ શરબત પણ બેસ્ટ છે. લીંબુ પિત્તની નળીકાઓને ખોલવાનું કામ કરે છે.

4). કમળાના દર્દીઓ માટે દહીં અને છાશ પણ ફાયદાકારક રહે છે. એક ગ્લાસ છાશમાં ચપટી મરી અને ગરમ કરેલી ફટકડી મિક્સ કરીને પી શકાય છે. દિવસમાં 3 વાર આવું કરવું જોઈએ.

5). ગાજર, બ્રોકલી, કેળા, કોબીજ, શક્કરિયા જેવા શાકભાજી પણ કમળો મટાડવા મદદરૂપ થાય છે.

6). મૂળાના જ્યુસમાં 10 થી 15 તુલસીના પાનની પેસ્ટ કરીને મિક્સ કરીને પીવાથી કમળામાં રાહત મળે છે. આ પ્રયોગ બે થી ત્રણ અઠવાડિયા સુધી કરવો જોઈએ.

7). પપૈયાના પાનના પેસ્ટમાં અથવા કેળાને મેશ કરીને એક મોટી ચમચી મધ નાખીને અથવા તરબૂચના સેવન કરવાથી રાહત મળે છે.

કમળો થાય ત્યારે ઈંડા, માંસ, જંક ફૂડસ, ફેટ ફૂડસ, પ્રોટીન ફૂડસ, તળેલું, મીઠા ખોરાકથી દુર રહેવું જોઈએ.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ખેડૂત આંદોલનને મળ્યો રાજકીય ટેકો, ગેનીબેને સરકાર પર કર્યા આકરા પ્રહાર
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
ભાજપમાં આંતરિક જૂથવાદ પર મનસુખ વસાવાનો મોટો વિસ્ફોટ
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
સુરતમાં ચોરીનો અનોખો કિસ્સો! સાયકલ ચોરી કરી, પછી માફી માંગી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
NEET પેપર લીક અને ઠગાઈ મામલે સાયબર ક્રાઈમ કુલ 3 આરોપીની ધરપકડ કરી
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ખેડૂતોના અધિકાર માટે કોંગ્રેસની ટ્રેક્ટર યાત્રા
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
ગીર ગઢડાના થોરડી ગામે ચાર લોકો પર હુમલો કરનાર દીપડો ઝડપાયો
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
કાળિયા ઠાકોરની 'અલૌકિક લીલા'! ડાકોરમાં અધિક માસની 'ભવ્ય પૂર્ણાહુતિ'
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
ગટરના ગંદા પાણીથી પ્રજા ત્રાહિમામ, તંત્ર હજી પણ ઘોર નિદ્રામાં
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
પાવરગ્રીડના નામે ખેડૂતોને કચડવાનું બંધ કરો, તંત્ર સામે ભારે આક્રોશ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
મોરબીથી ટ્રેક્ટરો લઈ ખેડૂતો ગાંધીનગર તરફ
g clip-path="url(#clip0_868_265)">