જે કામ દેશનો કોઈ ખેડૂત ના કરી શક્યો એ કામ આ ટીચર પતિ -પત્નીએ કરી બતાવ્યું, વલસાડમાં ઉભું કર્યું ઔષધિઓનું સામ્રાજ્ય જેનાથી બચી રહી છે સામાન્ય લોકોની જિંદગી

વલસાડના વાપીમાં એક શિક્ષક દંપતિએ આયુર્વેદિક વનસ્પતિઓની ખેતી કરી છે. જીવલેણ રોગોમાં રામબાણ ઈલાજ સાબિત થતી આશરે 330 જેટલી વનસ્પતિઓથી શિક્ષક દંપતિનું ખેતર ખદબદી રહ્યુ છે. શિક્ષક દંપતિના આયુર્વેદિક વનસ્પતિના ખેતરમાં કેન્સર, અસ્થમા, સોરાયસીસ જેવા રોગની પણ દવા મળી રહે છે. જો કે આયુર્વેદ તરફ વળવા માટેની પ્રેરણા પણ શિક્ષકને તેમના પરિવારમાંથી જ મળી, જ્યારે શિક્ષકે બિમાર માતાની […]

જે કામ દેશનો કોઈ ખેડૂત ના કરી શક્યો એ કામ આ ટીચર પતિ -પત્નીએ કરી બતાવ્યું, વલસાડમાં ઉભું કર્યું ઔષધિઓનું સામ્રાજ્ય જેનાથી બચી રહી છે સામાન્ય લોકોની જિંદગી
Couple grows medicinal herbs at home
Follow Us:
Sachin Kulkarni
| Edited By: | Updated on: Jan 22, 2019 | 3:29 PM

વલસાડના વાપીમાં એક શિક્ષક દંપતિએ આયુર્વેદિક વનસ્પતિઓની ખેતી કરી છેજીવલેણ રોગોમાં રામબાણ ઈલાજ સાબિત થતી આશરે 330 જેટલી વનસ્પતિઓથી શિક્ષક દંપતિનું ખેતર ખદબદી રહ્યુ છેશિક્ષક દંપતિના આયુર્વેદિક વનસ્પતિના ખેતરમાં કેન્સર, અસ્થમા, સોરાયસીસ જેવા રોગની પણ દવા મળી રહે છેજો કે આયુર્વેદ તરફ વળવા માટેની પ્રેરણા પણ શિક્ષકને તેમના પરિવારમાંથી જ મળી, જ્યારે શિક્ષકે બિમાર માતાની સારવાર માટે ડોક્ટરોના પગથિયા ઘસી નાખ્યા, પરંતુ કોઈ ફાયદો ન થયા બાદ આયુર્વેદિક દવા તરફ વળતા રોગનો નિવેડો આવ્યો હતો.

જુઓ VIDEO :

પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન

તો શિક્ષક દંપતિએ જતન કરી ઉછેર કરેલી વનસ્પતિના ઉપયોગથી વિવિધ રોગને જડમૂળથી નાબૂદ કરી શકાય છે ઉપરાંત અહીં સારવાર માટે આવતા દર્દીઓને ઈલાજ પણ સામાન્ય ખર્ચે મળી રહે છે. ડોક્ટરોની મોંઘી દવાની સરખામણીના 10 ટકા ખર્ચે દર્દીઓને વનસ્પતિથી અકસીર ઈલાજ મળી રહે છેએટલુ જ નહિ, આયુર્વેદિક તબીબનું કહેવું છે કે અહીંની વનસ્પતિ તાજી હોય છે, એટલે દવા પણ વધુ અસરકારક અને ઝડપથી અસર કરે છે.

[yop_poll id=750]

જો તમે TV9 ગુજરાતીના WhatsApp ગ્રુપમાં જોડાઈ નથી શકતા તો Tv9 ગુજરાતીનો આ WhatsApp નંબર 90999-00199 આપના મોબાઈલમાં સેવ કરીઅમને મોકલી આપો આપનું અને આપના શહેરનું નામ. જેથી દરરોજ Tv9 ગુજરાતીની રસપ્રદ સ્ટોરીઝ અને વીડિયોઝ આપના મોબાઈલમાં મળતા રહે. જો આપ કોઈ WhatsApp ગ્રુપમાં છો તો આ મોબાઈલ નંબરને પણ તેમાં એડ કરવા વિનંતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=channel goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
કોંગ્રેસ પર PM મોદીએ કર્યા આકરા પ્રહાર, કોંગ્રેસની ખરાબ સ્થિતિ
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
ભાજપ કાર્યાલયના ઉદ્ધાટનમાં ક્ષત્રિય સમાજનો હોબાળો
g clip-path="url(#clip0_868_265)">