શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો આજથી જ ચાલુ કરી દો આ ઉપાય, આયુર્વેદમાં પણ તેને મળ્યું છે ખાસ સ્થાન

મધ એક સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થ છે. સદીઓથી તેનો ઉપયોગ એક ઔષધ તરીકે કરવામાં આવે છે. ભારતમાં મધ આયુર્વેદ સારવારનું મહત્વનું અંગ છે. પ્રાચીન કાળમાં ત્વચા અને આંખની બીમારીઓ માટે તેનો ઉપયોગ થતો હતો. 1). મધ હિમોગ્લોબીન વધારે છે. હૂંફાળા પાણીમાં તેને ભેળવીને પીવાથી લાલ રક્તકણની સંખ્યામાં વધારો થાય છે. લાલ રક્તકણની કોશિકાઓ શરીરના વિવિધ અંગો સુધી […]

શરીરમાં હિમોગ્લોબિનની ઉણપ હોય તો આજથી જ ચાલુ કરી દો આ ઉપાય, આયુર્વેદમાં પણ તેને મળ્યું છે ખાસ સ્થાન
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Oct 07, 2020 | 6:03 PM

મધ એક સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થ છે. સદીઓથી તેનો ઉપયોગ એક ઔષધ તરીકે કરવામાં આવે છે. ભારતમાં મધ આયુર્વેદ સારવારનું મહત્વનું અંગ છે. પ્રાચીન કાળમાં ત્વચા અને આંખની બીમારીઓ માટે તેનો ઉપયોગ થતો હતો.

1). મધ હિમોગ્લોબીન વધારે છે. હૂંફાળા પાણીમાં તેને ભેળવીને પીવાથી લાલ રક્તકણની સંખ્યામાં વધારો થાય છે. લાલ રક્તકણની કોશિકાઓ શરીરના વિવિધ અંગો સુધી લોહી અને ઓક્સિજન પહોંચાડે છે.

SBI પાસેથી 25 વર્ષ માટે 50 લાખની હોમ લોન પર EMI કેટલી આવે?
પ્રાઇવેટ જેટ.. દુબઈમાં વિલા મુકેશ અંબાણી છે આ 10 મોંઘી વસ્તુઓના માલિક
મુકેશ અંબાણી રિલાયન્સ ગુપ સાથે ક્યારે જોડાયા?
સલમાન ખાનની 'ગર્લફ્રેન્ડ' લુલિયા છે ખુબ સુંદર, જુઓ ફોટો
ઐશ્વર્યા રાય બચ્ચન તેના પતિ અભિષેક કરતાં કેટલી મોટી?
નાળિયેર પાણીમાં લીંબુનો રસ ભેળવીને પીવાથી થાય છે આ ગજબના ફાયદા, જાણો અહીં

2). એનિમિયા અને લોહીની કમી હોય તો પણ લાભ મળે છે. ઓક્સિજન પહોંચાડવાની ઓછી ક્ષમતા હોવાના કારણે થાક, શ્વાસ ચડવો જેવી સમસ્યા હોય તો મધના સેવનથી તે દૂર થાય છે.

3). જે લોકોને પ્રેશરની સમસ્યા હોય તો પણ તમે મધનું સેવન કરી શકો છો. જો તમે માથું નીચે કરો અને તમને ચક્કર આવવા લાગે તો તમને હાઈ બ્લડપ્રેશરની સમસ્યા છે.

4). મધ કીમિયોથેરાપીના દર્દીઓમાં વ્હાઇટ બ્લડસેલની સંખ્યા ઓછી થવાથી અટકાવે છે.

નોંધ- તસવીરો પ્રતિકાત્મક છે અને બિમારી અંગે એકવાર તબીબની સલાહ જરૂર લઈ લેવી

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
સૌરાષ્ટ્ર અને કચ્છના દરિયા કિનારાના વિસ્તારોમાં બફારો અનુભવાશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે મળશે આકસ્મિક ધનલાભ
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
મોરબી કેબલ બ્રિજ દુર્ઘટના કેસમાં જયસુખ પટેલની વધી શકે મુશ્કેલી
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
રૂપાલાને હરાવવા ક્ષત્રિયો કોંગ્રેસ તરફી કરશે મતદાન- નયનાબા જાડેજા
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
કોંગ્રેસની રેલીમાં પ્રતાપ દૂધાતે રૂપાલાની સરખામણી દુ:શાસન સાથે કરી
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
રાજ્યમાં શુક્રવારે એકસાથે 5 ગોજારા અકસ્માતની ઘટી દુર્ઘટના- જુઓ Video
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
અસલી બ્રાન્ડની આડમાં ગ્રાહકોને નક્લી ખાદ્ય તેલ પધરાવવાનો પર્દાફાશ
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
તક્ષ્વીએ લોએસ્ટ લિમ્બો સ્કેટિંગમાં સર્જ્યો વર્લ્ડ રેકોર્ડ- Video
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ચૂંટણીમાં ભાજપને હરાવવા ક્ષત્રિયોએ મત એ જ શસ્ત્રની ઘડી રણનીતિ
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
ક્ષત્રિયોની અમદાવાદમાં કોર કમિટીની બેઠક શરૂ , ઓપરેશન પાર્ટ-2 પર મંથન
g clip-path="url(#clip0_868_265)">