Health Tips ગિલોયનો વધારે પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે

Health News : વધારો પડતો ગિલોયનો (Giloy) ઉપયોગ સ્વાસ્થય માટે હાનિકારક સાબિત થઇ શકે છે, વધારે પડતા ગિલોયના ઉપયોગના કારણે થઇ શકે છે લિવરને નુકસાન.

Health Tips ગિલોયનો વધારે પડતો ઉપયોગ સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઇ શકે છે
સાંકેતિક તસ્વીર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 04, 2021 | 4:00 PM

Health News : કોરોનાકાળમાં  લોકો સંક્રમણથી બચવા માટે જડી બુટ્ટીઓ અને ઉકાળાનો ઉપયોગ કરતા રહે છે.જેનાથી ઇમ્યુનિટી મજબૂત થાય છે. એક્સપર્ટ પ્રમણે જડી બુટ્ટીઓનો ઉપયોગ કરવાથી ગંભીર નુકસાન પણ થઇ શકે છે. મુંબઇના ડોક્ટરને જાણવા મળ્યુ કે સપ્ટેમ્બર 2020થી ડિસેમ્બર વચ્ચે ઓછામાં ઓછા છ લોકો સામે આવ્યા છે જેમના લીવરને નુકસાન થયુ હતું . આ તમામ દર્દીઓ હૉસ્પિટલમાં સુસ્તીની ફરિયાદ સાથે આવ્યા હતા. ત્યારબાદ ડૉક્ટરને જાણવા મળ્યુ કે દરેક વ્યક્તિ હર્બ ટિનોસ્પોરા કાર્ડિફોલિયા એટલે કે ગિલોયનું સેવન કરી રહ્યા હતા.

હેપેટોલોજિસ્ટ ડૉક્ટર આભા નગરાલ અનુસાર 62 વર્ષની મહિલા પેટથી જોડાયેલી સમસ્યાની ફરિયાદ લઇને હૉસ્પિટલ પહોંચી હતી. મહિલાના પેટમાં લિક્વિડ એકત્ર થઇ ગયુ હતુ જે લીવર ફેલ થવાનું કારણ હોઇ શકે છે. ચાર મહિના બાદ એ મહિલાનુ મૃત્યુ થઇ ગયુ, ડૉ આભા પ્રમાણે અમને બાયોપ્સી રિપોર્ટમાં જાણવા મળ્યુ કે મહિલાએ ગિલોયનો ઉકાળો પીધો હતો. તેમનો આ રિપોર્ટ સ્ટડી જર્નલ ઑફ ક્લિનિકલ એન્ડ એક્સપરિમેન્ટલ હેપોટોલોજીમાં પબ્લિશ થઇ ચૂક્યો છે. આ સ્ટડીને ઇન્ડિયન નેશનલ એસોસિએશન ફોર ધ સ્ટડી ઓફ ધ લીવરે પબ્લિશ કર્યો છે.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

ગિલોય સાથે જોડાયેલા લિવરના નુકસાનના મામલા આવ્યા સામે 

લિવર ટ્રાંસપ્લાંટ સર્જન ડૉક્ટર એ.એસ સોઇન જેમનો આ અભ્યાસ સાથે કોઇ લેવાદેવા નથી.તેમણે કહ્યુ કે ગિલોય સાથે જોડાયેલા લિવરના નુકસાનના પાંચ મામલા સામે આવ્યા છે. જેમાં એક દર્દીનું મૃત્યુ પણ થઇ ચૂક્યુ છે. કોરોનાકાળમાં કેટલાક લોકો ગિલોયનો (Giloy) ઉપયોગ ઇમ્યુનિટિ વધારવા માટે કરે છે. તે શરીરમાં એન્ટી ઓક્સીડેંટ તરીકે કામ કરે છે. આ કારણે કેટલાક લોકોને લિવર ટોક્સિલિટીનો સામનો કરવો પડે છે. તેમણે જણાવ્યુ કે કેટલાક દર્દીઓ એવા પણ છે જેમણે ગિલોયનું સેવન કરવાનું છોડી દીધુ અને થોડાક મહિનાઓમાં સાજા થઇ ગયા. આયુષ મંત્રાલયે કોરોના મહામારીમાં ગિલોયને વૈકલ્પિક દવાઓમાં સામેલ કરી હતી કારણ કે તે શરીરમાં ઇમ્યુનિટી બુસ્ટર તરીકે કામ કરે છે.

Latest News Updates

આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને આજે થશે ધનલાભ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
g clip-path="url(#clip0_868_265)">