Health Tips : શું તમારું નવજાત બાળક અન્ડરવેઇટ છે? તો અપનાવો આ ઉપાય

Health Tips : આધુનિક સમયમાં મોટાભાગની વાલીઓને ચિંતા રહે છે કે તમામ પ્રકારની કાળજી રાખવામાં આવતી હોવા છતાં તેમના નવજાત શિશુનું(Newborn baby) વજન(weight) કેમ વધતું નથી

Health Tips : શું તમારું નવજાત બાળક અન્ડરવેઇટ છે? તો અપનાવો આ ઉપાય
નવજાત બાળક
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: May 29, 2021 | 4:35 PM

Health Tips : આધુનિક સમયમાં મોટાભાગની વાલીઓને ચિંતા રહે છે કે તમામ પ્રકારની કાળજી રાખવામાં આવતી હોવા છતાં તેમના નવજાત શિશુનું(Newborn baby) વજન(weight) કેમ વધતું નથી. શિશુનાં ઓછા વજનને લઈને માતાઓ ચિંતાતુર રહે છે. તેવી સ્થિતિમાં શિશુને માત્ર ખાવા-પીવાની સાથે જોડી દેવામાં આવે છે. પરંતુ વજન ન વધવા માટેના અન્ય કેટલાક કારણો પણ હોય છે.

શિશુના શરીરમાં થતાં આ ફેરફારથી પણ આ અંગે માહિતી મેળવી શકાય છે. શિશુ પૂરતા પ્રમાણ માં ઊંઘ લે છે, તે વધારે રડે છે કે કેમ તેવી બાબત પણ ધ્યાનમાં રાખવામાં આવે તે જરૂરી છે.

શિશુની ડાયટમાં એવી ચીજો સામેલ કરવી જોઈએ કે જે વિટામિન(vitamins) અને મિનરલ્સની(minerals) કમી પૂરી કરે છે. ડાયટમાં ફેટ, પ્રોટીન અને વિટામિનનું સંતુલન જરૂરી છે. ડાયટમાં કઈ ચીજો હોવી જોઈએ એવા માતાઓના પ્રશ્નના જવાબમાં તબીબો કહે છે કે ડાયટમાં દાળ, કેળા અને પીનટ બટરનો સમાવેશ કરો.

આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024

દાળમાં પ્રોટીન ખૂબ વધારે હોય છે. નાના બાળકોને દાળનું પાણી ચોક્કસપણે આપવું જોઈએ. જે શરીરમાં પાણી અને વિટામિનની કમીને પૂર્ણ કરે છે. કેળાની વાત કરવામાં આવે તો તે પણ ઉપયોગી છે. કેળાની એનર્જીના મજબૂત સોર્સ તરીકે ગણવામાં આવે છે. દૂધમાં મિક્ષ કરીને તેને બાળકોને આપવાથી નવજાત શિશુ અને બાળકોના વજનમાં વધારો થાય છે. સાથે સાથે તેમાં જરૂરી પ્રમાણમાં વિટામિન અને આયર્ન પણ હોય છે.

જો શિશુ છ મહિના અથવા તો તેનાથી નાની વયના છે તો તેને દર બે કલાકમાં સ્તનપાનની જરૂર હોય છે. જો બાળક મોટું છે તો તેને દાળ, ખીચડી, ફળ અને બિસ્કીટ આપી શકાય છે. તેને આવી ચીજો દર દોઢ કલાકમાં આપવામાં આવે તે જરૂરી છે. જો બાળક સમયસર જમે છે અને રમે છે તો પણ તેનું વજન ઘટતું નથી તો તેનો અર્થ તેના પેટમાં કીડા હોઈ શકે છે. પેટમાં કીડા થઈ જવાની સ્થિતિમાં કેટલાક કિસ્સામાં બાળકનું વજન વધી શકતું નથી.

એક અભ્યાસમાં જણાવવામાં આવ્યું છે કે આશરે 10 લાખ ભારતીય નવજાત શિશુ દર વર્ષે જીવનના પહેલા ચાર સપ્તાહમાં મૃત્યુ પામે છે.આ પૈકી 1 લાખ 99 હજાર જેટલા નવજાત શિશુના મોત બૅક્ટેરિયલ ઇન્ફેક્શનને કારણે થાય છે.

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">