ખેડા આરોગ્ય વિભાગની બેદરકારીથી, ડાકોરમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય

ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. કોરોનાનો ટેસ્ટ કરાવનાર યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા, આરોગ્ય વિભાગે આ યુવાનને ઘરે મોકલી આપ્યો હતો. ડાકોરના માળીવાળા ખાચામાં રહેતા યુવકને કોરોનાના લક્ષણ દેખાતા હતા. આથી તેણે ખેડા આરોગ્ય વિભાગમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ માટેના નમૂના લઈને આરોગ્ય વિભાગે યુવકને ઘરે મોકલી આપ્યો. સ્વાભાવિક છે કે કોરોનાના લક્ષણો […]

ખેડા આરોગ્ય વિભાગની બેદરકારીથી, ડાકોરમાં કોરોનાનું સંક્રમણ ફેલાવાનો ભય
Follow Us:
| Updated on: Jul 17, 2020 | 5:59 AM

ખેડા જિલ્લાના આરોગ્ય વિભાગની બેદરકારી સામે આવી છે. કોરોનાનો ટેસ્ટ કરાવનાર યુવકનો રિપોર્ટ પોઝીટીવ આવતા, આરોગ્ય વિભાગે આ યુવાનને ઘરે મોકલી આપ્યો હતો. ડાકોરના માળીવાળા ખાચામાં રહેતા યુવકને કોરોનાના લક્ષણ દેખાતા હતા. આથી તેણે ખેડા આરોગ્ય વિભાગમાં કોરોનાનો ટેસ્ટ કરાવ્યો. ટેસ્ટ માટેના નમૂના લઈને આરોગ્ય વિભાગે યુવકને ઘરે મોકલી આપ્યો. સ્વાભાવિક છે કે કોરોનાના લક્ષણો ધરાવનાર વ્યક્તિનો રિપોર્ટ ના આવે ત્યા સુધી તેને કોરોન્ટાઈન કરવામાં આવે છે. પણ આ યુવકને કોઈ જ સુચના આપ્યા વિના ધરે મોકલી આવ્યો અને હવે જ્યારે રિપોર્ટ પોઝીટીવ આવ્યો છે. ત્યારે આ યુવકને કારણે અન્યોને પણ સંક્રમણ ફેલાવાની ભિતી સ્થાનિકો દ્વારા વ્યક્ત કરાઈ છે. જુઓ વિડીયો.

Latest News Updates

મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
મોટા નેતાઓના કોંગ્રેસ છોડવા પાછળના ક્યાં કારણો છે- સાંભળો PMનો જવાબ
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
ગુજરાતના રાજકારણ માટે આગામી 25 વર્ષ સુવર્ણ કાળ હશે
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
શું ગુજરાતમાં ભાજપ જીતની હેટ્રિક લગાવશે ? સાંભળો PM મોદીનો જવાબ
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
દેશની એક્તા માટે બલિદાન દેનારા રાજપરિવારો માટે મ્યુઝિયમ બનશે- PM મોદી
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
g clip-path="url(#clip0_868_265)">