ગુજરાત સરકારની સામે કોરોના વાઈરસના ટેસ્ટને લઈને સવાલ યથાવત છે. જો કે સરકાર કહીં રહી છે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ટેસ્ટ કરવામાં આવે છે. આ બાજુ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે પણ કોરોના વાઈરસના ટેસ્ટ કરવા માટે ગુજરાત હાઈકોર્ટને પત્ર લખ્યો છે. જો ડોક્ટર્સના ટેસ્ટ ના થાય તો તે સુપર સ્પ્રેડર્સ બની શકે તેવી આશંકા વ્યક્ત […]
Follow us on
ગુજરાત સરકારની સામે કોરોના વાઈરસના ટેસ્ટને લઈને સવાલ યથાવત છે. જો કે સરકાર કહીં રહી છે કેન્દ્ર સરકારની ગાઈડલાઈન પ્રમાણે જ ટેસ્ટ કરવામાં આવે છે. આ બાજુ સિવિલ હોસ્પિટલના ડોક્ટર્સે પણ કોરોના વાઈરસના ટેસ્ટ કરવા માટે ગુજરાત હાઈકોર્ટને પત્ર લખ્યો છે. જો ડોક્ટર્સના ટેસ્ટ ના થાય તો તે સુપર સ્પ્રેડર્સ બની શકે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. સરકારના ટેસ્ટના આંકડાઓ પરથી જણાઈ રહ્યું છે કે ટેસ્ટમાં ઘટાડો થઈ રહ્યો છે. જુઓ અમારો અહેવાલ…
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો