કોરોના અંગે ગુજરાતની કામગીરીને WHOએ વખાણી

|

Sep 20, 2020 | 9:43 PM

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા અને કોરોના પોઝીટીવ દર્દીઓને સાજા કરવા કરેલ કામગીરી જાણવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુજરાતની કામગીરીને બિરદાવી હતી. ખાસ કરીને ધનવંતરી રથનો અભિગમ વખાણવામાં આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ, ગુજરાતે કોરોના બાબતે કરેલ કામગીરી અન્ય દેશ અને પ્રદેશો સાથે આપ લે […]

કોરોના અંગે ગુજરાતની કામગીરીને WHOએ વખાણી

Follow us on

વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા અને કોરોના પોઝીટીવ દર્દીઓને સાજા કરવા કરેલ કામગીરી જાણવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુજરાતની કામગીરીને બિરદાવી હતી. ખાસ કરીને ધનવંતરી રથનો અભિગમ વખાણવામાં આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ, ગુજરાતે કોરોના બાબતે કરેલ કામગીરી અન્ય દેશ અને પ્રદેશો સાથે આપ લે કરવાની વાત કરી હતી.

આ પણ વાંચોઃતાપીના પાણી વિયર કમ કોઝવે ઉપર ફરી વળ્યા, નીચાણવાળા વિસ્તારમાં એલર્ટ

મુકેશ અંબાણીનું Jio 28 દિવસ આપશે ફ્રી કોલિંગ સાથે એકસ્ટ્રા ડેટા, આ છે પ્લાન
કથાકાર જયા કિશોરીએ જણાવી ડાર્ક સર્કલ ઘટાડવાની સરળ રીત, તમે પણ જાણી લો
IPL 2024માં ચમકી ક્રિકેટર પૃથ્વી શૉની ગ્લેમરસ ગર્લફ્રેન્ડ, જુઓ તસવીર
રાજધાની..શતાબ્દી જ નહીં, જ્યારે આ ટ્રેન પાટા પર દોડે છે ત્યારે વંદે ભારત પણ અટકી જાય છે
આ કોમેડિયન માત્ર હસાવવા માટે લે છે 5 કરોડ રુપિયા
1...2...3...4! ઉનાળામાં કારનું AC ક્યાં નંબર પર રાખવું જોઈએ?

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

 

Published On - 1:16 pm, Thu, 20 August 20

Next Article