વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા અને કોરોના પોઝીટીવ દર્દીઓને સાજા કરવા કરેલ કામગીરી જાણવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુજરાતની કામગીરીને બિરદાવી હતી. ખાસ કરીને ધનવંતરી રથનો અભિગમ વખાણવામાં આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ, ગુજરાતે કોરોના બાબતે કરેલ કામગીરી અન્ય દેશ અને પ્રદેશો સાથે આપ લે […]
Follow us on
વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) ગુજરાતમાં કોરોનાનું સંક્રમણ ફેલાતુ અટકાવવા અને કોરોના પોઝીટીવ દર્દીઓને સાજા કરવા કરેલ કામગીરી જાણવા માટે વિશેષ કાર્યક્રમનું આયોજન કરાયુ હતું. જેમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ ગુજરાતની કામગીરીને બિરદાવી હતી. ખાસ કરીને ધનવંતરી રથનો અભિગમ વખાણવામાં આવ્યો હતો. વિશ્વ આરોગ્ય સંસ્થાએ, ગુજરાતે કોરોના બાબતે કરેલ કામગીરી અન્ય દેશ અને પ્રદેશો સાથે આપ લે કરવાની વાત કરી હતી.