2007માં એવુ તો શું થયું હતું કે સ્વામિનારાણ મંદિર ગઢડાના સ્વામી અને પાર્ષદની પોલીસે અટકાયત કરવી પડી હતી, જાણો

ગઢડા ગોપીનાથજી મંદિરના સ્વામીની પોલીસે કરેલી અટકાયત બાદ તેમને જામીન પર મુક્ત કરાયા છે. એસ.પી સ્વામી, કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી તથા પાર્ષદ મૌલિક ભગતની પોલીસે જૂના ગુના હેઠળ ધરપકડ કરી હતી ગઢડા ગોપીનાથજી મંદિરના સ્વામીની પોલીસે કરેલી અટકાયત બાદ તેમને જામીન પર મુક્ત કરાયા છે. એસ.પી સ્વામી, કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી તથા પાર્ષદ મૌલિક ભગતની પોલીસે જૂના […]

2007માં એવુ તો શું થયું હતું કે સ્વામિનારાણ મંદિર ગઢડાના સ્વામી અને પાર્ષદની પોલીસે અટકાયત કરવી પડી હતી, જાણો
Follow Us:
| Updated on: May 03, 2019 | 3:17 PM

ગઢડા ગોપીનાથજી મંદિરના સ્વામીની પોલીસે કરેલી અટકાયત બાદ તેમને જામીન પર મુક્ત કરાયા છે. એસ.પી સ્વામી, કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી તથા પાર્ષદ મૌલિક ભગતની પોલીસે જૂના ગુના હેઠળ ધરપકડ કરી હતી

ગઢડા ગોપીનાથજી મંદિરના સ્વામીની પોલીસે કરેલી અટકાયત બાદ તેમને જામીન પર મુક્ત કરાયા છે. એસ.પી સ્વામી, કોઠારી ઘનશ્યામ શાસ્ત્રી તથા પાર્ષદ મૌલિક ભગતની પોલીસે જૂના ગુના હેઠળ ધરપકડ કરી હતી. જે બાદ તેમને એક્જીક્યુટિવ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કરવામાં આવ્યા હતા. જ્યા તેમના જામીન મંજૂર થયા હતા.

બાળકોને You Tube ચલાવવા માટે આપી રહ્યા છો ફોન? પહેલા સેટિંગ કરી દો
રેલવેની ટિકિટ પર લખેલા આ કોડ્સ જણાવશે કે વેઇટિંગ લિસ્ટ કન્ફર્મ થશે કે નહીં, જાણો
આજનું રાશિફળ તારીખ : 27-04-2024
IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન

મહત્વનું છે કે આગામી 5 મી મેના દિવસે મંદિરની ચૂંટણી શાંતિ પૂર્ણ રીતે થાય અને કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે પોલીસે કલમ 151 હેઠળ અટકાયત કરી હતી. વર્ષ 2007માં ગઢડા ગોપીનાથજી મંદિર તેમજ અક્ષર પુરસોત્તમ મંદિરના દિવાલ મામલે વિવાદ વકર્યો હતો. અને સ્વામી વિરૂદ્ધ ફરિયાદ નોંધાઈ હતી. જે સંદર્ભે આગામી 5 મી મેના રોજ કોઈ અરાજક્તા ન સર્જાય તે માટે પોલીસે પ્રાથમિક કાર્યવાહી કરી હતી.

[youtube_channel resource=0 cache=300 random=1 fetch=10 num=1 ratio=3 responsive=1 width=306 display=thumbnail thumb_quality=hqdefault autoplay=1 norel=1 nobrand=1 showtitle=above titletag=h3 desclen=0 noanno=1 noinfo=1 link_to=none goto_txt=”Watch more interesting videos on TV9 Gujarati YouTube channel”]

Latest News Updates

અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
અશ્વિની વૈષ્ણવની મોટી જાહેરાત, પોરબંદર રેવલે સ્ટેશન બનશે વર્લ્ડ ક્લાસ
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
Surat : કામરેજના પારડી ગામ પાસે બેકાબૂ ટ્રકે કારને અડફેટે લીધી
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
ગેરકાયદે ગેસ રીફિલિંગ કરનારા સામે તવાઈ, 48 ગેસ સિલિન્ડર જપ્ત કર્યા
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
બનાસકાંઠાઃ વારસાગત સંપતિ મુદ્દે સીઆર પાટીલનો કોંગ્રેસ પર પલટવાર, જુઓ
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
ગાંધીનગરથી ઝડપાયું 25 કિલોથી વધુ MD ડ્રગ્સ, ATS અને NCB એ મોટું ઓપરેશન
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
મહેસાણાઃ વિસનગરના કડામાં ભાજપના ઉમેદવારની સભા સામે હોબાળો, જુઓ
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
ભાજપ લોકશાહીને નબળી બનાવવા માંગે છે : પ્રિયંકા ગાંધી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
રાજ્યના કેટલાક વિસ્તારમાં કમોસમી વરસાદની આગાહી
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
Loksabha Election 2024 : પ્રિયંકા ગાંધી વલસાડના ધરમપુરમાં સંબોધશે સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહ આજે ગુજરાતમાં ગજવશે અનેક સભા
g clip-path="url(#clip0_868_265)">