દુકાનો ખોલવાના નિર્ણય મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન

|

Apr 25, 2020 | 5:44 AM

કેન્દ્ર સરકારે મોડી રાત્રે દેશભરમાં નાની મોટી દુકાનો ખુલ્લી રાખવાનો એક પરિપત્ર બહાર પાડ્યો છે. ત્યારે ગુજરાત સરકાર આ દિશામાં સક્રિય હોવાના સમાચાર મળ્યા છે. ગુજરાત સરકાર આ અંગે આજે નિર્ણય લઈ શકે છે. ટુંક સમયમાં જ આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જાહેરાત કરશે. આજે મુખ્યપ્રધાન નિવાસસ્થાને ચર્ચા બાદ નિર્ણય લેવાશે.   Web Stories […]

દુકાનો ખોલવાના નિર્ણય મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલનું નિવેદન

Follow us on

કેન્દ્ર સરકારે મોડી રાત્રે દેશભરમાં નાની મોટી દુકાનો ખુલ્લી રાખવાનો એક પરિપત્ર બહાર પાડ્યો છે. ત્યારે ગુજરાત સરકાર આ દિશામાં સક્રિય હોવાના સમાચાર મળ્યા છે. ગુજરાત સરકાર આ અંગે આજે નિર્ણય લઈ શકે છે. ટુંક સમયમાં જ આ મુદ્દે નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલ જાહેરાત કરશે. આજે મુખ્યપ્રધાન નિવાસસ્થાને ચર્ચા બાદ નિર્ણય લેવાશે.

 

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

 

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article