વડોદરાની કૃષ્ણપાર્ક સોસાયટીમાં સ્વંયભૂ લૉકડાઉન, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

|

Sep 28, 2020 | 6:29 PM

વડોદરામાં કોરોનાનું સંક્રમણ નાથવા સોસાયટીના રહિશો સ્વેચ્છિક લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. વડોદરા શહેરના આજવા રોડ પાસે આવેલી કૃષ્ણપાર્ક સોસાયટીમાં કોરોના પોઝિટિવના 20 કેસ નોંધાયા છે. જેમાં 4 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે, ત્યારે કોરોના સંક્રમણને પગલે સોસાયટીના રહીશોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. મહત્વનું છે કે સોસાયટીમાં 187 મકાનો આવેલા છે, તો બહારની […]

વડોદરાની કૃષ્ણપાર્ક સોસાયટીમાં સ્વંયભૂ લૉકડાઉન, કોરોનાનું સંક્રમણ વધતા લેવાયો નિર્ણય

Follow us on

વડોદરામાં કોરોનાનું સંક્રમણ નાથવા સોસાયટીના રહિશો સ્વેચ્છિક લોકડાઉનનું પાલન કરી રહ્યા છે. વડોદરા શહેરના આજવા રોડ પાસે આવેલી કૃષ્ણપાર્ક સોસાયટીમાં કોરોના પોઝિટિવના 20 કેસ નોંધાયા છે. જેમાં 4 લોકોના સારવાર દરમિયાન મોત થયા છે, ત્યારે કોરોના સંક્રમણને પગલે સોસાયટીના રહીશોએ સ્વયંભૂ લોકડાઉન જાહેર કર્યું છે. મહત્વનું છે કે સોસાયટીમાં 187 મકાનો આવેલા છે, તો બહારની વ્યક્તિને સોસાયટીમાં પ્રવેશ પર પ્રતિબંધ લાગુ કરાયો છે અને સોસાયટીના સભ્યોને પણ બહાર નીકળવા પર પાબંદી લગાવાઈ છે.

સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે
જલદી વપરાઈ જાય છે તમારા ફોનનું ઈન્ટરનેટ ? તો બસ આટલું કરી લો સેટિંગ
ઈશા અંબાણીએ નાની દીકરીને ખોળામાં લઈને કર્યો ક્યૂટ ડાન્સ, વાયરલ થયો વીડિયો
વિરાટ કોહલીના કપડાં કેમ પહેરે છે અનુષ્કા શર્મા જાણો
Neighbour of Mukesh Ambani : આ છે મુકેશ અંબાણીના પાડોશી, પિતાને અને પત્નીને ઘરની બહાર કાઢ્યા

 

આ પણ વાંચો: અમદાવાદની ખાડીયા પોલીસના ગેરવર્તનના વિરોધમાં રોષ, સાળંગપુરનું ફુટવેર બજાર રહ્યું બંધ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Next Article