Vadodara: વેપારીઓને દંડતી પોલીસનો અલગ ચહેરો, કોરોના ગાઈડલાઈનનું પાલન કરતાં વેપારીઓનું કર્યુ સન્માન

Vadodara: વડોદરા પોલીસ (Vadodara Police) દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વડોદરા પોલીસ દુકાને દુકાને જઈને વેપારીઓનું સન્માન કરી રહી છે.

Rahul Vegda
| Edited By: | Updated on: Jun 09, 2021 | 9:09 PM

Vadodara: કોરોના મહામારીના આ સમયમાં વેપારીઓ હોય કે સામાન્ય નાગરિકો, કોરોનાના નિયમોને લઈને પોલીસ સાથે રકઝક થતી જ હોય છે. તેવામાં દંડ ફટકારતી પોલીસનો અલગ ચહેરો જોવા મળ્યો હતો, વડોદરા પોલીસ (Vadodara Police) દ્વારા એક નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે. જેમાં વડોદરા પોલીસ દુકાને દુકાને જઈને વેપારીઓનું સન્માન કરી રહી છે.

 

 

વાડી પોલીસ સ્ટેશન વિસ્તારમાં જે દુકાનદારોએ કોરોના ગાઈડલાઈનના પાલન સાથે વેપાર કરે છે તેવા વેપારીઓને રૂબરૂ દુકાને જઈ સન્માન કર્યું હતું. DCP કરણરાજ વાઘેલા, ACP, PI, PSI સહિતના સ્ટાફે અલગ અલગ દુકાનો પર જઈને વેપારીઓનું સન્માન કર્યું હતું, અનલોક થતાં જ લોકોની વધુ ભીડ ન થાય અને કોરોના ગાઈડલાઈનનું બરાબર પાલન થાય તે માટે થઈને આ નવતર પ્રયોગ હાથ ધરવામાં આવ્યો છે.

 

વડોદરા પોલીસના આ નવતર પ્રયોગને વેપારીઓએ પણ હોંશે હોંશે વધાવી લીધો છે અને તમામ પ્રકારનો સહયોગ આપવાની તૈયારી દર્શાવી હતી. જાણવા મળતી વિગતો મુજબ વેપારીઓ અને રિક્ષા ચાલકો માટે રસિકરણનો કાર્યક્રમ પણ ગોઠવવામાં આવશે.

 

આ પણ વાંચો: Banaskantha: ડિગ્રી વગરના ડોક્ટરોની વ્હારે આવ્યા દિયોદરના ધારાસભ્ય, કાર્યવાહી ન કરવા કરી વિચિત્ર માંગ

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">