AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

Tender Today : કરજણ નગરપાલિકામાં સ્વામી વિવેકાનંદ તળાવના નવીનીકરણના કામનું ટેન્ડર જાહેર

આ કામના અનુભવી ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 99 લાખ 83 હજાર 928 રુપિયા છે. તો ટેન્ડરની બાનાની રકમ 99 હજાર 840 રુપિયા છે.

Tender Today : કરજણ નગરપાલિકામાં સ્વામી વિવેકાનંદ તળાવના નવીનીકરણના કામનું ટેન્ડર જાહેર
Follow Us:
TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 11, 2023 | 11:04 AM

Vadodara : વડોદરા જિલ્લામાં આવેલી કરજણ નગરપાલિકા દ્વારા સ્વામી વિવેકાનંદ તળાવના નવીનીકરણના કામ માટે ઓનલાઇન ટેન્ડર (Tender ) મગાવવામાં આવ્યુ છે. આ કામના અનુભવી ઇજારદારો પાસેથી ઓનલાઇન ટેન્ડર મગાવવામાં આવ્યા છે. આ ટેન્ડરની અંદાજીત રકમ 99 લાખ 83 હજાર 928 રુપિયા છે. તો ટેન્ડરની બાનાની રકમ 99 હજાર 840 રુપિયા છે. ટેન્ડર ફી 2400 રુપિયા છે. ઓનલાઇન ટેન્ડર ભરવાની તારીખ 12 જુલાઇ 2023થી 26 જુલાઇ 2023 સાંજે 8 કલાક સુધીની છે.

આ પણ વાંચો-  Tender Today: ભરુચમાં બાદલપુર ખાડી પર નવો બ્રિજ બનાવવા લાખો રુપિયાનું ટેન્ડર જાહેર

શું આંખોમાં હાર્ટ એટેકના લક્ષણો દેખાઈ આવે?
Heart Health : ઉનાળામાં પલાળેલા કાળા ચણા ખાવાથી કયા રોગોમાં થાય છે ફાયદા ?
સાઉથના સુપર સ્ટારના પરિવાર વિશે જાણો
Plant in pot : એક જ કૂંડામાં 2 અલગ-અલગ પ્રકારના છોડ ઉગાડવાની સરળ ટીપ્સ
પનીર અસલી છે કે નકલી, કેવી રીતે ઓળખવું?
સિનેમા પર 'રાજ' કરી રહ્યો છે વિજય રાજ,જુઓ પરિવાર

ઓનલાઇન ટેન્ડર ખોલવાની તારીખ 5 ઓગસ્ટ 2023 બપોરે 12 કલાકની છે. ટેન્ડરની વધુ વિગતો નગરપાલિકા કચેરીએ ઓફિસ સમય દરમિયાન જોવા મળશે. તેમજ ટેન્ડર ઓનલાઇન https://www.nprocure.com વેબસાઇટ ઉપર જોવા મળશે. આ ટેન્ડરની વધુ વિગત www.statetenders.gujarat.gov.in માહિતી નિયમકની વેબ સાઇટ પર જોવા મળશે.

ટેન્ડર સહિત ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

 

જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
જુનાગઢમાં તળાવની નબળી કામગીરી મુદ્દે ભાજપના જ કોર્પોરેટરે ખોલી પોલ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
લીમડી સહિત આસપાસના વિસ્તારોમાં ગાજવીજ સાથે તૂટી પડ્યો વરસાદ
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
નડિયાદના શાંતિ ફળિયા કોલેરાગ્રસ્ત જાહેર કરાયો
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
અમદાવાદમાં હવે મકરબા વિસ્તારોમાં ગેરકાયદે દબાણો હટાવવાની કામગીરી શરૂ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
નાસ્તો કરવા જેટલા સમયમાં જ દુશ્મનોનો ખાત્મો -રાજનાથ સિંહ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
સાયબર કૌભાંડમાં MLA કાંધલ જાડેજાની કાકી હિરલાબાની ધરપકડ
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
બનાસકાંઠાના પાંજરાપોળમાં એક બાદ એક 36 ગાયના મોતથી ચકચાર
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય ગાજવીજ સાથે ત્રાટકી શકે છે વરસાદ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
માવઠાને કારણે સુરેન્દ્રનગરના અગરિયાઓને 30 કરોડનું નુકસાન જવાની ભીતિ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
Morbi : બંધુનગર વિસ્તારની એક દુકાનમાંથી ઝડપાયો ગાંજો ! એકની ધરપકડ
g clip-path="url(#clip0_868_265)">