Vadodara : સ્વીટી પટેલના પુત્રની સોશિયલ મીડીયામાં પોસ્ટ, કહ્યું અમારા નિર્દોષ ભાઈને માતાથી અલગ કરનારને કડક સજા મળે

સ્વીટી પટેલના ઓસ્ટ્રેલિયા સ્થિત પ્રથમ પતિ દ્વારા થયેલ પુત્ર રિધમની સોશિયલ મીડિયામાં પોસ્ટ સામે આવી છે . જેમાં તેણે લખ્યું છે કે અમારા 2 વર્ષના નિર્દોષ ભાઈ અંશ ને એની મા થી અલગ કરી દેનારને કડક સજા મળે એ અમારો ધ્યેય

TV9 Gujarati
| Edited By: | Updated on: Aug 02, 2021 | 2:45 PM

વડોદરા(Vadodara ) માં સ્વીટી પટેલ(Sweety Patel) ની હત્યામાં દરરોજ નવા ઘટસ્ફોટ થઈ રહ્યા છે તેમજ તેના પતિ અજય દેસાઈની ધરપકડ બાદ સ્વીટી પટેલના ઓસ્ટ્રેલિયા સ્થિત પ્રથમ પતિ દ્વારા થયેલ પુત્ર રિધમ(Ridham)ની સોશિયલ મીડિયામાં પોસ્ટ સામે આવી છે . જેમાં તેણે લખ્યું છે કે “”અમારા 2 વર્ષના નિર્દોષ ભાઈ અંશ ને એની મા થી અલગ કરી દેનારને કડક સજા મળે એ અમારો ધ્યેય છે. પોલીસ એનું કામ કરીજ રહી છે,છતાં આપ સૌનો સાથ જોઈશે. જેમાં સચ્ચાઈ શોધવામાં અમારી ખૂબ મદદ કરી. હવે એનાથી મોટી મદદની જરૂર છે. અમારા અવાજ ને સાચા લોકો સુધી પહોંચાડનાર ને દિલથી નમન, અમારો અવાજ સંબંધીતો સુધી પહોંચાડવામાં મીડિયાનો ફાળો ખૂબ મોટો રહ્યો.

આ પણ વાંચો :Gold Medal : આંખો હી આંખો મે ઈશારા હો ગયા અને Tokyo Olympicsમાં ગોલ્ડ મેડલ 2 ખેલાડીએ શેર કર્યો

આ પણ વાંચો : Chinese Taipei : પી.વી સિંધુની ફૈન બની વર્લ્ડ નંબર વન શટલર, ચાઇનીઝ તાઇપેઇની ખેલાડીએ કહ્યું સિંધુએ મને પ્રોત્સાહન આપ્યું

Follow Us:
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
પરેશ ધાનાણીએ ભાજપના નેતાઓને ગણાવ્યા સરદાર પટેલના નક્લી વારસદાર- Video
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
રાહુલના રાજામહારાજાઓ વિશેના નિવેદનને સાંસદ કેસરીદેવસિંહે વખોડ્યુ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
લોકસભામાં ગુજરાત ભાજપના 24 અને કોંગ્રેસના 23 ઉમેદવારો કરોડપતિ
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
રાહુલના રાજા મહારાજાઓ પરના નિવેદનના વિરોધમાં કરણી સેનાએ આપ્યુ આવેદન
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
ચૂંટણી પ્રક્રિયા સાથે જોડાયેલા પોલિંગ કર્મચારીઓ માટે મતદાનનો પ્રારંભ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
અમદાવાદમાં આગની બે ઘટનાઓમાં એકનું મોત, 40 લોકોનું કરાયું રેસ્ક્યુ
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાહુલ ગાંધીના નિવેદન પર PM મોદીનો વળતો પ્રહાર
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
રાજ્યમાં કાળઝાળ ગરમી પડવાની હવામાન વિભાગની આગાહી
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
સાબરકાંઠામાં પાટીદાર અને ક્ષત્રિય તાલુકા સદસ્યનું ભાજપને સમર્થન
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
અરવલ્લીઃ મોડાસા શહેરમાં તસ્કરોએ તરખાટ મચાવ્યો, 7 દુકાનના તાળા તૂટ્યા
g clip-path="url(#clip0_868_265)">