Vadodara સેન્ટ્રલ જેલમાં કેદીઓ અને જેલ સત્તાધીશો વચ્ચે સંઘર્ષનો કેસ, બે કેદીઓને હોસ્પિટલમાં લવાયા

વડોદરા સેન્ટ્રલ જેલમાં કેદીઓ અને જેલ સત્તાધિશો વચ્ચે સંઘર્ષનો મામલો સામે આવ્યો છે.આ બંને કેદીઓને વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા.

TV9 Gujarati
| Edited By: | Updated on: Sep 25, 2021 | 9:18 AM

વડોદરા(Vadodara)સેન્ટ્રલ જેલમાં કેદીઓ અને જેલ સત્તાધિશો વચ્ચે સંઘર્ષનો મામલો સામે આવ્યો છે. અહીં બે કેદીઓએ શૈલેષ પરમાર નામના જેલના અધિકારી વિરૂદ્ધ ગંભીર આક્ષેપ કર્યા છે. આ કેદીઓના કહેવા મુજબ તેમને ઢોર માર મારવામાં આવ્યો છે.

આ બંને કેદીઓને વડોદરાની SSG હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા હતા. બીજી તરફ કેદીના સંબંધીઓ આ મામલે રાવપુરા પોલીસ મથકે પહોંચ્યા હતા અને જેલના અધિકારીઓ વિરૂદ્ધ ગુનો નોંધવાની માગ કરી હતી.

કેદીઓના સંબંધીઓના કહેવા મુજબ એઓ જેલમાં મુલાકાતે ગયા ત્યારે મારા માર્યાની ઘટના તેઓના સામે આવી હતી. સંબંધીઓએ વધુમાં જણાવ્યું હતું કે જેલમાં કેદીઓ ભૂખ હડતાળ પર ઉતર્યા છે. જ્યારે જેલમાં હજુ ત્રણ ચાર કેદીઓને સારવારની જરૂર છે.

આ પણ વાંચો : અમદાવાદના રસ્તા પર ખાડાઓનું સામ્રાજ્ય, આ વિસ્તારના લોકો ત્રાહિમામ

આ પણ વાંચો :  Vadodara ગોત્રી દુષ્કર્મ કેસમાં પીઆઇની શંકાસ્પદ ભૂમિકા બાદ આઠ પોલીસ ઇન્સ્પેકટરની આંતરિક બદલી કરાઇ

Follow Us:
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
અમદાવાદની કેટલીક સ્કૂલોને બોમ્બથી ઉડાવી દેવાની મળી ધમકી
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
ગુજરાતમાં મતદાન માટે વડાપ્રધાન મોદી અને અમિત શાહ આવશે અમદાવાદ
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
આ રાશિના જાતકો આજે પૈસાની લેવડ-દેવડમાં વધુ સાવધાની રાખજો
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
રાજકોટના પત્રિકા યુદ્ધમાં મોટો ખૂલાસો, પરેશ ધાનાણીના ભાઈનું ખૂલ્યુ નામ
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
ભરૂચના પ્રચાર રણમા નવનીત રાણાની એન્ટ્રી, મનસુખ વસાવા માટે કર્યો રોડ શો
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
પ્રચાર પડઘમ શાંત થાય તે પહેલા ભાજપે ફરી ક્ષત્રિય સમાજને કરી અપીલ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
સાબરકાંઠાઃ પ્રચારના અંતિમ દિવસે ભાજપે હિંમતનગરમાં વિશાળ રેલી યોજી, જુઓ
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
અરવલ્લીઃ માલપુરના પીપરાણા પાસે વાત્રક ડાબાકાંઠા કેનાલમાં ગાબડું પડ્યું
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
ઈડરમાં સરકારી અનાજની કાળા બજારી કરતા 4 વેપારી PBM હેઠળ જેલમાં ધકેલાયા
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
અમદાવાદ પૂર્વના કોંગ્રેસના ઉમેદવાર હિંમતસિંહે રોડશો યોજી કર્યો પ્રચાર
g clip-path="url(#clip0_868_265)">