વડોદરા મેઘતાંડવ: બચાવ કામગીરી દરમિયાન પાણીમાંથી 2 મૃતદેહ મળ્યાં, 554 લોકોનું સ્થળાંતર

|

Aug 01, 2019 | 1:50 PM

વડોદરામાં કુલ 1107 જેટલાં લોકોનો બચાવ એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.  554 વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો 2 વ્યક્તિઓની મૃતદેહ પણ મળી આવી છે. આમ વડોદરામાં પાણીએ તબાહી મચાવી છે અને શહેરને બાનમા લીધું છે. Web Stories View more શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ […]

વડોદરા મેઘતાંડવ: બચાવ કામગીરી દરમિયાન પાણીમાંથી 2 મૃતદેહ મળ્યાં, 554 લોકોનું સ્થળાંતર

Follow us on

વડોદરામાં કુલ 1107 જેટલાં લોકોનો બચાવ એનડીઆરએફની ટીમ દ્વારા કરવામાં આવ્યો છે. નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે.  554 વ્યક્તિઓનું સ્થળાંતર કરવામાં આવ્યું છે તો 2 વ્યક્તિઓની મૃતદેહ પણ મળી આવી છે. આમ વડોદરામાં પાણીએ તબાહી મચાવી છે અને શહેરને બાનમા લીધું છે.

શું મગફળી ખાવાથી વજન વધે છે? જાણો એક્સપર્ટ શું કહે છે
આજનું રાશિફળ તારીખ : 05-05-2024
આંખના નંબર ઓછા કરવામાં મદદ કરનાર લીલા ધાણાને ઘરે ઉગાડો, આ સરળ ટીપ્સ અપનાવો
મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

આ પણ વાંચો:   વડાપ્રધાન નરેન્દ્ર મોદી લોકોના ખાતામાં મોકલી રહ્યાં છે રૂ.15 લાખ..

 


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

 

રોચક VIDEO જોવા માટે TV9 Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

 

Next Article