AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નસકોરાંની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ તરકીબ

ભારતમાં લગભગ 13 % મહિલાઓ અને એક તૃતીયાંશ પુરુષો નસકોરાની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જાણીશું. નસકોરા આવવાનું મુખ્ય કારણ વધતું વજન હોય શકે છે.   આદુ અને મધની ચા : રસોઈમાં તે આસાનીથી મળી જાય છે. આદુ અને મધની ચાય પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, શરદી, વજન ઘટાડવામાં અને […]

નસકોરાંની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ તરકીબ
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:24 PM
Share

ભારતમાં લગભગ 13 % મહિલાઓ અને એક તૃતીયાંશ પુરુષો નસકોરાની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જાણીશું. નસકોરા આવવાનું મુખ્ય કારણ વધતું વજન હોય શકે છે.

આદુ અને મધની ચા : રસોઈમાં તે આસાનીથી મળી જાય છે. આદુ અને મધની ચાય પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, શરદી, વજન ઘટાડવામાં અને હૃદયની બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે. તે ગળાને આરામ આપવાની સાથે નસકોરાને રોકે છે. દિવસમાં બે વાર આ ચા પીવી જોઈએ.

2). લસણ અને કાંદો : લસણ અને કાંદાના સેવનથી ગળામાં દુઃખાવો અને સોજો ઓછો થાય છે. તેને ખોરાકમાં સામેલ કરો, તેની અસર જલ્દી નહિ દેખાય પણ ધીરે ધીરે દેખાશે.

3). ફુદીના તેલ : પુદીના ગળા અને નાકની નળીના સોજાવાને ઓછો કરવામાં મદદ કરે છે. જેથી તમને શ્વાસ લેવામાં સરળતા રહે છે. પાણીમાં પુદીનાનું તેલ નાંખો અને ઊંઘતા પહેલા તેના કોગળા કરો.

4). ફળનું સેવન : મેલાટોનિન એક હોર્મોન છે. જે ઊંઘ લાવવામાં મદદ કરે છે. અને ઊંઘની ગુણવત્તા પણ સુધારે છે. અનાનસ, સંતરા અને કેળામાં સારી માત્રામાં મેલાટોનિન હોય છે, એટલે દરરોજ આમાંથી એક ફ્રુટનું સેવન કરો.

5). સ્ટીમ લો : જ્યારે આપણને શરદી કે ખાંસી હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, અને એટલા માટે પણ નસકોરા આવે છે. આ સમસ્યાને દૂર કરવા ગરમ પાણીની વરાળ લેવી જોઈએ.

આ પણ વાંચોઃઆયુર્વેદમાં તુલસીનાં પાનને ચાવવાની છે મનાઈ, જાણો શું છે કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી 'હર હર મહાદેવ'
Breaking News: જુનાગઢ કોર્ટે જામીન આપતા જ કીર્તિ બોલી 'હર હર મહાદેવ'
જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડોઃ હર્ષ સંઘવી
જંગલેશ્વર વિસ્તાર અસામાજીક તત્વો અને ગુનેગારોનો અડ્ડોઃ હર્ષ સંઘવી
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
વિવાદોની ક્વિન કીર્તિ પટેલ થઈ જેલ મુક્ત, જુનાગઢ કોર્ટમાંથી મળ્યા જામીન
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
અમદાવાદના અનેક વિસ્તારોમાં વરસ્યા વરસાદી છાંટા
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
3 વર્ષથી રાહ જોઈ રહી છે 16 લાખના ખર્ચે બનેલી પાણીની ટાંકી
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
વિવાદીત કિર્તી પટેલના એક દિવસના રિમાન્ડ મંજૂર,આરોપીઓને લઈને થશે પૂછપરછ
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
રાજકોટના જંગલેશ્વર વિસ્તારમાં ડિમોલેશન શરુ કરાયું, જુઓ વીડિયો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ગુજરાતમાં બેવડી ઋતુના કારણે સ્વાસ્થ્ય અને કૃષિ પર ખતરો
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
ભાગતી ફરતી કીર્તિ પટેલ પોલીસ સકંજામાં, રાજસ્થાનથી લવાઈ જુનાગઢ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
વડોદરામાં ખાડાઓને કારણે દુલ્હન અટવાઇ
g clip-path="url(#clip0_868_265)">