AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

નસકોરાંની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ તરકીબ

ભારતમાં લગભગ 13 % મહિલાઓ અને એક તૃતીયાંશ પુરુષો નસકોરાની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જાણીશું. નસકોરા આવવાનું મુખ્ય કારણ વધતું વજન હોય શકે છે.   આદુ અને મધની ચા : રસોઈમાં તે આસાનીથી મળી જાય છે. આદુ અને મધની ચાય પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, શરદી, વજન ઘટાડવામાં અને […]

નસકોરાંની સમસ્યાથી છૂટકારો મેળવવા અપનાવો આ તરકીબ
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 28, 2020 | 12:24 PM
Share

ભારતમાં લગભગ 13 % મહિલાઓ અને એક તૃતીયાંશ પુરુષો નસકોરાની સમસ્યાથી પીડાય છે. આ સમસ્યા દૂર કરવા માટે કેટલાક ઘરેલુ ઉપચાર જાણીશું. નસકોરા આવવાનું મુખ્ય કારણ વધતું વજન હોય શકે છે.

આદુ અને મધની ચા : રસોઈમાં તે આસાનીથી મળી જાય છે. આદુ અને મધની ચાય પેટમાં દુઃખાવો, માથાનો દુઃખાવો, શરદી, વજન ઘટાડવામાં અને હૃદયની બીમારી સામે લડવામાં મદદરૂપ થાય છે. તે ગળાને આરામ આપવાની સાથે નસકોરાને રોકે છે. દિવસમાં બે વાર આ ચા પીવી જોઈએ.

2). લસણ અને કાંદો : લસણ અને કાંદાના સેવનથી ગળામાં દુઃખાવો અને સોજો ઓછો થાય છે. તેને ખોરાકમાં સામેલ કરો, તેની અસર જલ્દી નહિ દેખાય પણ ધીરે ધીરે દેખાશે.

3). ફુદીના તેલ : પુદીના ગળા અને નાકની નળીના સોજાવાને ઓછો કરવામાં મદદ કરે છે. જેથી તમને શ્વાસ લેવામાં સરળતા રહે છે. પાણીમાં પુદીનાનું તેલ નાંખો અને ઊંઘતા પહેલા તેના કોગળા કરો.

4). ફળનું સેવન : મેલાટોનિન એક હોર્મોન છે. જે ઊંઘ લાવવામાં મદદ કરે છે. અને ઊંઘની ગુણવત્તા પણ સુધારે છે. અનાનસ, સંતરા અને કેળામાં સારી માત્રામાં મેલાટોનિન હોય છે, એટલે દરરોજ આમાંથી એક ફ્રુટનું સેવન કરો.

5). સ્ટીમ લો : જ્યારે આપણને શરદી કે ખાંસી હોય ત્યારે શ્વાસ લેવામાં તકલીફ થાય છે, અને એટલા માટે પણ નસકોરા આવે છે. આ સમસ્યાને દૂર કરવા ગરમ પાણીની વરાળ લેવી જોઈએ.

આ પણ વાંચોઃઆયુર્વેદમાં તુલસીનાં પાનને ચાવવાની છે મનાઈ, જાણો શું છે કારણ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

Follow Us
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
જામનગરના કાલાવડ પંથકમાં કાળજાળ ગરમી બાદ કમોસમી વરસાદ
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
ડેટિંગ અને મેટ્રોમોનિયલ એપ પર યુવતીઓને ફસાવતો નકલી PSI ઝડપાયો
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
બ્રહ્મસમાજ સાથે શાસ્ત્રી સૂર્યપ્રકાશ સ્વામીએ બેઠક યોજીને માગી માફિ
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
ખેડૂતો રોડ પર આવ્યા! આણંદ-ખેડામાં ડીઝલની ભયંકર અછત - જુઓ Video
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
બ્રહ્મસમાજે સ્વામી સામે ખોલ્યો મોરચો,માફી નહીં માંગે તો વિરોધની ચેતવણી
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
ડીઝલનો 40 ટકા જથ્થો ઉપલબ્ધ, સાંસદ પરષોત્તમ રુપાલાનું નિવેદન!
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
કચ્છ જિલ્લાના તહેરા ગામ પાસે ઝાડીમાંથી શંકાસ્પદ ડ્રોન મળ્યું
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
હાઈડ્રોલિક મશીનથી 4 લોકોનું રેસ્ક્યુ કરાયું જુઓ Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
અમદાવાદના ₹2600 કરોડના ગટર પ્રોજેક્ટને હાઇકોર્ટમાં પડકાર, જુઓ-Video
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
પોલીસ પર પથ્થરમારો કરનારા આરોપી સદ્દામ અંસારીની ધરપકડ!
g clip-path="url(#clip0_868_265)">