Gujarati NewsGujaratUncertainty over gujcet exam that is scheduled to be held on july 30 gujcet ange anishchitata exam ni lai students dwidha ma
ગુજકેટ અંગે અનિશ્ચિતતા! પરીક્ષાને લઈને વિદ્યાર્થીઓમાં દ્વિધા
આગામી 30 જુલાઈના રોજ શિક્ષણબોર્ડ દ્વારા લેવાનારી ગુજકેટ અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. કોરોના મહામારીના સમયે જો રાજ્યના 1.25 લાખ વિદ્યાર્થીઓની એક સાથે પરીક્ષા યોજવામાં આવે તો કોરોના વિસ્ફોટની શક્યતાના પગલે આ પરીક્ષા યોજાશે કે કેમ તે અંગે હાલમાં અસમંજસ છે. Web Stories View more સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની […]
Follow us on
આગામી 30 જુલાઈના રોજ શિક્ષણબોર્ડ દ્વારા લેવાનારી ગુજકેટ અંગે અનિશ્ચિતતા જોવા મળી રહી છે. કોરોના મહામારીના સમયે જો રાજ્યના 1.25 લાખ વિદ્યાર્થીઓની એક સાથે પરીક્ષા યોજવામાં આવે તો કોરોના વિસ્ફોટની શક્યતાના પગલે આ પરીક્ષા યોજાશે કે કેમ તે અંગે હાલમાં અસમંજસ છે.