VIDEO: “વાયુ” વાવાઝોડાની વરસાદ પર આવી રીતે પડશે અસર, હવામાન વિભાગ દ્વારા કરાઈ આગાહી
અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે હવે સૌરાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, વેરાવળ સહિતના તમામ બંદરો પર પહેલા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. જો કે વાયુ વાવાઝોડાની અસર અને ડીપ ડિપ્રેશનની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું […]

અરબી સમુદ્રમાં વાયુ વાવાઝોડાના એલર્ટ વચ્ચે હવે સૌરાષ્ટ્રના તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવી દેવામાં આવ્યું છે. સૌરાષ્ટ્રના ગીર-સોમનાથ, દ્વારકા, જામનગર, પોરબંદર, વેરાવળ સહિતના તમામ બંદરો પર પહેલા એક નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું હતું. જો કે વાયુ વાવાઝોડાની અસર અને ડીપ ડિપ્રેશનની સ્થિતિને ધ્યાનમાં રાખીને હવે તમામ બંદરો પર બે નંબરનું સિગ્નલ લગાવવામાં આવ્યું છે. તો બીજી તરફ વાવાઝોડાના પગલે વરસાદને પણ અસર થઈ શકે છે. આ સિઝનનો વરસાદ મોડો શરૂ થવાની શક્યતાઓ દર્શાવી રહ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
