‘વાયુ’એ પોતાની દિશા તો બદલી છે પરંતુ ગુજરાતના કાંઠા વિસ્તારમાં જોખમ હજુ ઓછું નથી થયું. ત્યારે સૌથી વધુ જોખમ પોરબંદર પર છે. પોરબંદરમાં 150 વર્ષ જૂનું મંદિર ધરાશાયી થઈ ચૂક્યું છે. મંદિર 12 તારીખના 10 વાગ્યાની આસપાસ ધરાશાયી થયા છતાં તંત્ર દ્વારા કોઈ નોંધ ન લેવાઈ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. જો કે રાજ્યમંત્રી અને સાંસદો પોરબંદર પહોંચ્યા છે.
રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો
આ પણ વાંચોઃ વાયુ’ની દિશા બદલાઈ પણ જોખમ યથાવત્, વાવાઝોડાની હિલચાલ વિશે સૌથી ઝડપી અપડેટ્સ
Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો
મહત્વનું છે કે મંદિર ધરાશાયીમાં કોઈ જાનહાની સામે આવી નથી. તેમ છતાં તંત્રની કામગીરી સામે સવાલ છે.