VIDEO: ‘વાયુ’ વાવાઝોડાની અસરના લીધે પોરબંદરના દરિયાકાંઠે મહાદેવનું 150 વર્ષ જૂનું મંદિર ધરાશાયી

|

Jun 13, 2019 | 9:24 AM

‘વાયુ’એ પોતાની દિશા તો બદલી છે પરંતુ ગુજરાતના કાંઠા વિસ્તારમાં જોખમ હજુ ઓછું નથી થયું. ત્યારે સૌથી વધુ જોખમ પોરબંદર પર છે. પોરબંદરમાં 150 વર્ષ જૂનું મંદિર ધરાશાયી થઈ ચૂક્યું છે. મંદિર 12 તારીખના 10 વાગ્યાની આસપાસ ધરાશાયી થયા છતાં તંત્ર દ્વારા કોઈ નોંધ ન લેવાઈ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. જો કે રાજ્યમંત્રી અને […]

VIDEO: વાયુ વાવાઝોડાની અસરના લીધે પોરબંદરના દરિયાકાંઠે મહાદેવનું 150 વર્ષ જૂનું મંદિર ધરાશાયી

Follow us on

‘વાયુ’એ પોતાની દિશા તો બદલી છે પરંતુ ગુજરાતના કાંઠા વિસ્તારમાં જોખમ હજુ ઓછું નથી થયું. ત્યારે સૌથી વધુ જોખમ પોરબંદર પર છે. પોરબંદરમાં 150 વર્ષ જૂનું મંદિર ધરાશાયી થઈ ચૂક્યું છે. મંદિર 12 તારીખના 10 વાગ્યાની આસપાસ ધરાશાયી થયા છતાં તંત્ર દ્વારા કોઈ નોંધ ન લેવાઈ હોવાનો સ્થાનિકોએ દાવો કર્યો છે. જો કે રાજ્યમંત્રી અને સાંસદો પોરબંદર પહોંચ્યા છે.

રોચક VIDEO જોવા માટે TV9Gujaratiના YOUTUBE પેજને SUBSCRIBE કરો

મુકેશ અંબાણીએ એક જ દિવસમાં 43,000 કરોડ રૂપિયા ગુમાવ્યા, આ છે મોટું કારણ
20 વર્ષમાં 15% થી વધુ રિટર્ન આપનારા 10 Mutual Fund
ઉનાળામાં ચા પીધા પહેલા કે પછી પાણી પીવાથી શું થાય છે? જાણી લો
SBI આપી રહી છે સૌથી સસ્તી કાર લોન, જાણો 8 લાખની લોન પર કેટલી EMI આવશે?
ઉનાળાની કાળઝાળ ગરમીમાં છોડને હીટસ્ટ્રોકથી બચાવવા અપનાવો આ ટીપ્સ
Home Loan લીધા વગર ખરીદી શકશો 60 લાખનો ફ્લેટ, કરો આટલા હજારની SIP

 

આ પણ વાંચોઃ વાયુ’ની દિશા બદલાઈ પણ જોખમ યથાવત્, વાવાઝોડાની હિલચાલ વિશે સૌથી ઝડપી અપડેટ્સ

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

 

મહત્વનું છે કે મંદિર ધરાશાયીમાં કોઈ જાનહાની સામે આવી નથી. તેમ છતાં તંત્રની કામગીરી સામે સવાલ છે.


તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

 

Next Article