તાપી વીડિયો : ફાયર સેફ્ટીના અભાવ વાળા સ્થળો પર આવેલી દુકાનો સીલ કરાઈ, રાજકોટ દુર્ઘટના બાદ તંત્ર સતર્ક બન્યું છે

તાપી: વડા મથક વ્યારા ખાતે ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે. ફાયર સેફ્ટીના અભાવ વાળા સ્થળો પર આવેલી દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 06, 2024 | 10:17 AM

તાપી: વડા મથક વ્યારા ખાતે ફાયર વિભાગે સપાટો બોલાવ્યો છે. ફાયર સેફ્ટીના અભાવ વાળા સ્થળો પર આવેલી દુકાનો સીલ કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

વ્યારાના અંજલી ચેમ્બર્સ કોમ્પલેક્સ સહિતની દુકાનો સીલ કરાઇ છે. અગાઉ તંત્રએ 3 વખત નોટિસ પણ ફટકારી હતી. છોટાલાલ ટાવર કોમ્પલેક્સની દુકાનો પણ સીલ કરાઇ છે.

રાજકોટ દુર્ઘટના બાદ તંત્ર સતર્ક બન્યું છે. ગુજરાતના રાજકોટમાં ખાનગી ગેમ ઝોનમાં લાગેલી ભીષણ આગમાં ઓછામાં ઓછા 24 લોકોના મોત થયા હતા. મૃતકોમાં 12 બાળકોનો સમાવેશ થાય છે. આ અકસ્માતમાં TRP ગેમ ઝોન સંપૂર્ણપણે બળીને રાખ થઈ ગયો હતો.

 

આ પણ વાંચો : Sangeet Ceremony : સલમાન ખાનથી લઈને માધુરી દીક્ષિત સુધી, અનંત-રાધિકાના સંગીત સમારોહમાં બોલિવૂડમાંથી આ દિગ્ગજોની હાજરી

  ગુજરાતના તમામ જિલ્લાના સમાચાર વાંચવા માટે અહીં ક્લિક કરો

Follow Us:
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
ડાંગમાં પણ ઈકો સેન્સિટીવ ઝોનનો થયો વિરોધ, મંગળ ગાવિતે દર્શાવી નારાજગી
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
સુરતમાં વકર્યો રોગચાળો, શ્રમિક યુવકનું મેલેરિયાથી મોત !
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
રાજકોટ મનપાન વધુ એક કાંડ, ગેરકાયદે બાંધકામ પર ખડકી દીધી આખેઆખી સ્કૂલ
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
આ મંદિરમાં નવરાત્રીના નવ દિવસ પ્રગટાવવામાં આવે છે 1100 અખંડ દીવા
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
વડોદરાના પ્રસિદ્ધ યુનાઈટેડ વેના ગરબાના મેદાન પર કીચડનું સામ્રાજ્ય
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
રિબડિયા બાદ દિલીપ સંઘાણીએ પણ ઈકો સેન્સિટીવ ઝોનનો કર્યો વિરોધ- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
ઈકો સેન્સિટીવ ઝોન મામલે ભાજપના જ નેતાઓએ ઉચ્ચાર્યો વિરોધનો સૂર- Video
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
મચ્છરજન્ય રોગચાળો વકર્યો, 28 વર્ષીય મહિલાનું ડેન્ગ્યૂથી મોત
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
રાજકોટ જિલ્લામાં 2000 જેટલા ધાર્મિક દબાણો દૂર કરાશે
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
અમિત શાહ આજે વિવિધ વિકાસ કાર્યોનું કરશે લોકાર્પણ-ખાતમુહૂર્ત
g clip-path="url(#clip0_868_265)">