તમને જિનસેંગ એટલે શું તે તો ખબર હશે પણ તેના ફાયદા વિશે ખબર છે? જાણો આ એનર્જી બુસ્ટર જડીબુટ્ટીનાં વિશેષ લાભ

આયુર્વેદમાં હજારો વર્ષોથી જિનસેંગનું નામ ખુબ ચલણમાં છે. આ એક ઔષધિ છોડ છે, જેનો ઉપયોગ ઘણી ગંભીર બીમારીઓના ઈલાજ માટે થાય છે. આ છોડમાં જે ગુણ છે, તે આયુર્વેદમાં બીજી કોઈ અન્ય જડીબુટ્ટીમાં નથી. જીનસ પેનાક્સ નામના છોડના મૂળને જિનસેંગ કહેવાય છે. દુનિયામાં જિનસેંગની 11 પ્રજાતિઓ છે. આવો જાણીએ તેના ફાયદા. 1). જિનસેંગ એક એનર્જી […]

તમને જિનસેંગ એટલે શું તે તો ખબર હશે પણ તેના ફાયદા વિશે ખબર છે? જાણો આ એનર્જી બુસ્ટર જડીબુટ્ટીનાં વિશેષ લાભ
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Sep 29, 2020 | 1:07 PM

આયુર્વેદમાં હજારો વર્ષોથી જિનસેંગનું નામ ખુબ ચલણમાં છે. આ એક ઔષધિ છોડ છે, જેનો ઉપયોગ ઘણી ગંભીર બીમારીઓના ઈલાજ માટે થાય છે. આ છોડમાં જે ગુણ છે, તે આયુર્વેદમાં બીજી કોઈ અન્ય જડીબુટ્ટીમાં નથી. જીનસ પેનાક્સ નામના છોડના મૂળને જિનસેંગ કહેવાય છે. દુનિયામાં જિનસેંગની 11 પ્રજાતિઓ છે. આવો જાણીએ તેના ફાયદા.

1). જિનસેંગ એક એનર્જી બુસ્ટર તરીકે કામ કરે છે. તેમાં જોવા મળતા પોષકતત્વો થાક દૂર કરે છે. તેનાથી કેન્સર જેવી બીમારી સામે પણ રક્ષણ મેળવી શકાય છે.

IPL 2024 : આઈપીએલની મિસ્ટ્રી ગર્લ કોણ જાણો , જુઓ ફોટો
યુઝ કરેલા વેટ વાઈપ્સને ફેકવાની જગ્યાએ આ રીતે કરો ઉપયોગ
લસણ ભલે ઔષધિ હોય, પણ વધારે ખાવાથી થાય છે નુકસાન, જાણો કેટલી માત્રામાં ખાવું
કેળા સાથે ભૂલથી પણ ના ખાતા આ વસ્તુઓ, ફાયદાને બદલે થશે નુકસાન
આજનું રાશિફળ તારીખ 26-04-2024
લાલ લહેંગો, હાથમાં ચૂડો અને હેવી જ્વેલરી..લગ્નમાં પરી જેવી લાગી આરતી સિંહ

2). તે વજન ઘટાડવામાં ઉપયોગી સાબિત થાય છે. તેમાં એન્ટી ઓબેસિટી ગુણ હોય છે. તે શરીરમાં પાચનક્રિયા સારી કરે છે. યૌન સંબંધિત રોગોમાં સુધારો લાવવા પણ તે મદદ કરે છે.

3). જમવાના બે કલાક પહેલા 3 ગ્રામ જિનસેંગનું ભોજન પછી ટાઈપ 2 ડાયાબીટીસ ના રોગીઓમાં વધનારી શર્કરાની માત્રાને કંટ્રોલ કરે છે. અલઝાઇમરના લક્ષણો એટલે કે યાદદાસ્ત ઓછી થવાના કેસમાં પણ મદદ કરે છે.

4). માનસિક તણાવ ઓછો કરવામાં મદદ કરે છે. સાથે જ બીજી કેટલીક સંક્રમણની બીમારીઓ સામે લડવા રોગપ્રતિકારક શક્તિમાં વધારો પણ કરે છે.

5). વૃદ્ધત્વ અટકાવે છે, તેમાં એન્ટી એજિંગ ગુણો આવેલા છે. ઉંમર વધવા છતાં ત્વચા સારી રહે છે. સાથે જ ત્વચા સંબંધિત કેટલીક સમસ્યાઓ સામે લડવા મદદ કરે છે. એન્ટી ઇનફ્લેમેન્ટરી ગુણના કારણે સોજો ઓછો કરવામાં પણ મદદ કરે છે.

6). જિનસેંગના પાઉડરની કે તેના મૂળની ચા બનાવીને સવાર સાંજ પી શકાય છે. તેને કોફી બનાવવા માટે પણ ઉપયોગમાં લઇ શકાય છે.

7). તેને વાપરતી વખતે ધ્યાનમાં રાખો કે તે વધારે સૂકી ન હોય, મૂળમાં વધારે પડતી ગાંઠો ન હોય અને વધારે કટ પણ ન હોય.

Facebook પર તમામ મહત્વના સમાચાર વાંચવા માટે TV9 Gujarati ના આ પેજને Like કરો

તમારા Telegram પર TV9 Gujarati ના સમાચાર વાંચવા માટે તુરંત આ પેજને Like કરો

Latest News Updates

મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુસલમાનો પરના નિવેદન પર એક જ વીડિયોથી કોંગ્રેસના જુઠાણાનો પર્દાફાશ
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
મુકુલ વાસનિકનો દાવો, ઈન્ડિયા ગઠબંધન ગુજરાતની 10થી વધુ બેઠકો જીતશે
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
જસદણની સભામાં રૂપાલાએ કેમ કહેવુ પડ્યુ મારી ભૂલની સજા મોદીને કેમ?
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
ક્ષત્રિય યુવાનોના રોષ સામે ભાવનગરમાં નીમુબહેન-જીતુ વાઘાણી બન્યા લાચાર
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
રૂપાલા સામે રોષે ભરાયેલા ક્ષત્રિયોના પરચાનો ભોગ બન્યા મહેશ કસવાલા
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
બેંક કર્મચારી ચૂંટણી પ્રચારમાં જોવા મળ્યો! વીડિયો વાયરલ થતા મચી હલચલ
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
ધોરણ 10,12ની પૂરક પરીક્ષાને લઈને ગુજરાત બોર્ડ દ્વારા મહત્વનો નિર્ણય
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
સતત બદલાતા વાતાવરણને કારણે કેરીના પાકને નુકસાન, ઉત્પાદનમાં થયો ઘટાડો
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
પાલનપુરમાં ટ્રાફિક સમસ્યા સામે એક્શન પ્લાન, પ્રજા માટે માથાનો દુખાવો!
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
વડોદરાના સાવલી નજીક ગામમાં ગમખ્વાર અકસ્માત, 5ના મોત 30 વધુ ઘાયલ
g clip-path="url(#clip0_868_265)">