અમદાવાદની SVP હોસ્પિટલના તમામ બેડ હાઉસફૂલ, નવા દર્દીઓને NO ENTRY

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલી અત્યાધુનિક SVP હોસ્પિટલના તમામ બેડ હાઉસફૂલ થઈ ગયા છે. જેના પગલે પાછલા 24 કલાકમાં 108માં ઈમરજન્સી સારવાર માટે આવતા 10થી વધારે દર્દીઓને પરત મોકલવામાં આવ્યા છે. 108માં આવતા દર્દીઓને પ્રાથમિક ઉપચાર આપીને અન્ય ખાનગી કે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી રહ્યાં છે. જેના લીધે દર્દીઓ અને તેમના સગા પરેશાન થઈ […]

અમદાવાદની  SVP હોસ્પિટલના તમામ બેડ હાઉસફૂલ, નવા દર્દીઓને NO ENTRY
Follow Us:
| Updated on: May 29, 2019 | 10:44 AM

અમદાવાદમાં કરોડોના ખર્ચે બનેલી અત્યાધુનિક SVP હોસ્પિટલના તમામ બેડ હાઉસફૂલ થઈ ગયા છે. જેના પગલે પાછલા 24 કલાકમાં 108માં ઈમરજન્સી સારવાર માટે આવતા 10થી વધારે દર્દીઓને પરત મોકલવામાં આવ્યા છે. 108માં આવતા દર્દીઓને પ્રાથમિક ઉપચાર આપીને અન્ય ખાનગી કે સરકારી હોસ્પિટલમાં સારવાર માટે મોકલવામાં આવી રહ્યાં છે.

જેના લીધે દર્દીઓ અને તેમના સગા પરેશાન થઈ ગયા છે. 1500 બેડની ક્ષમતાવાળી SVP હોસ્પિટલ ઉતાવળે માત્ર 400 બેડ સાથે શરૂ કરી દેવામાં આવી છે.

રતન ટાટાએ આ કંપનીમાં કર્યું રોકાણ, કંપની કરે છે એકલતા દૂર કરવાનું કામ
જાણો કેમ પૂજામાં આસોપાલનના જ પાનનો થાય છે ઉપયોગ
ભગવાન ગણેશજીના પ્રિય ઉકડીચે મોદક આ સરળ ટીપ્સથી બનાવો.
ભૂલથી પણ Carના ડેશબોર્ડ પર આ વસ્તુઓ ક્યારેય ના રાખતા, નહીંતર લેવાના દેવા થઈ જશે
ક્યા સમયે બિલકુલ પાણી ન પીવુ જોઈએ, ચાણક્યએ કહી છે આ વાત
આજનું રાશિફળ તારીખ : 07-09-2024

આ પણ વાંચો: રાજ્યભરમાં કાળઝાળ ગરમીનો કહેર યથાવત, હવામાન વિભાગે હિટવેવની આગાહી કરી વ્યક્ત

SVP હોસ્પિટલના 300 બેડ, ICUના 100 બેડ હાઉસફુલ થઈ જતા દર્દીઓ પરેશાન થઈ ગયા છે. ત્યારે દર્દીઓની ફરિયાદ છે કે 108 સેવાને પહેલાથી જાણ કરવાની જરૂર હતી. જેથી દર્દીઓને અન્ય હોસ્પિટલમાં જ સીધા ખસેડીને વહેલી સારવાર આપી શકાઈ હોત. SVP હોસ્પિટલના જનઔષધિ કેન્દ્રમાં દવાઓનો પૂરતો જથ્થો ન હોવાની પણ દર્દીઓ ફરિયાદ કરી રહ્યાં છે.

રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
રાજકોટ સિવિલમાં સારવાર માટે આવેલ વૃદ્ધાને PM રૂમ પાસે ધકેલી દેવાયા
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
કુખ્યાત વ્યાજખોર રિયા ગોસ્વામી વિરુદ્ધ ગુજસીટોક એક્ટ હેઠળ ગુનો દાખલ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગોંડલ માર્કેટ યાર્ડમાંથી મળ્યું 600 કિલો ચાઈનીઝ લસણ
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
ગુજરાતના આ મંદિરમાં ગણેશ ચતુર્થી પર આપવામાં આવે છે ગાર્ડ ઓફ ઓનર
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
માંડલ તાલુકાના ગામોમાં ખેતરોમાં જળબંબાકાર, પાકને પારાવાર નુકસાન
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
સીઝનમાં પહેલીવાર ભાવનગરનો રોજકી ડેમ થયો ઓવરફ્લો, 10 ગામોને કરાયા એલર્ટ
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
14 વર્ષના કિશોરે પૂરપાટ કાર હંકારી બાઇક અને કારને લીધી અડફેટે, 1નુ મોત
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
Surat :ઉધના પોલીસ મથકના હેડ કોન્સ્ટેબલ સામે દુષ્કર્મની ફરિયાદ
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
શિરેશ્વર મહાદેવ મંદિરના લોકમેળાનું આયોજન
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
જામનગરમાં ઇકો ફ્રેન્ડલી ગણેશ મૂર્તિઓની વિશેષતા જાણો
g clip-path="url(#clip0_868_265)">