surendranagar : પૌરાણીક શિવ મંદિરમાં તોડફોડનો કેસ, પુરાતત્વ વિભાગની ટીમે તપાસ હાથ ધરી

થાનગઢ નજીક જામવાડી ખાતે આવેલા પૌરાણીક શિવ મંદિર તોડફોડ મામલે પુરાતત્વ વિભાગ દોડતું થયું છે. પુરાતત્વ વિભાગની ટીમે 1200 વર્ષ જૂના પૌરાણીક શિવ મંદિરની મુલાકાત લીધી.

TV9 Gujarati
| Edited By: | Updated on: Jul 31, 2021 | 8:31 PM

surendranagar : જિલ્લાના થાનગઢ નજીક જામવાડી ખાતે આવેલા પૌરાણીક શિવ મંદિર તોડફોડ મામલે પુરાતત્વ વિભાગ દોડતું થયું છે. પુરાતત્વ વિભાગની ટીમે 1200 વર્ષ જૂના પૌરાણીક શિવ મંદિરની મુલાકાત લીધી. સાથે જ સ્થાનિક પોલીસ અને મામલતદાર પણ હાજર રહ્યા હતા. પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે મંદિર નીચે દાટેલો ખજાનો ચોરવા માટે અજાણ્યા ઇસમોએ આ કૃત્ય કર્યું હોઇ શકે છે. મહત્વનું છે કે શિવ મંદિર રાષ્ટ્રીય રક્ષિત સ્મારક જાહેર કરાયેલું છે. પરંતુ તંત્ર દ્વારા તેની કોઇ દેખરેખ નથી રાખવામાં આવતી. જોકે હવે જ્યારે મંદિરને નુકસાન પહોંચાડવામાં આવ્યું છે ત્યારે સમગ્ર મામલાની તપાસનો અહેવાલ ગાંધીનગર ખાતે રજૂ કરાશે. અને ત્યારબાદ આગળની કાર્યવાહી હાથ ધરાશે.

 

Follow Us:
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
જામનગરની જનસભામાં PM મોદીએ ક્ષત્રિયોના આપેલા બલિદાનની કરી પ્રશંસા
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
હું તમારો પેટ્રોલ અને વીજળીનો ખર્ચ શૂન્ય કરીશ: PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
દેશ આઝાદ થયાના બીજા જ દિવસે રામ મંદિરનું કામ થવુ જોઇતુ હતુ : PM મોદી
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
સાબરકાંઠાના વડાલીમાં ઓનલાઇન મંગાવેલ પાર્સલમાં બ્લાસ્ટ થતાં બેના મોત
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
ક્ષત્રિયોના વિરોધ વચ્ચે ગુજરાતના રાજવીઓ આવ્યા ભાજપના સમર્થનમાં-video
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
PM મોદીએ આણંદની ધરતી પર કોંગ્રેસને આપ્યા ત્રણ મોટા પડકાર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
આણંદના વલ્લભ વિદ્યાનગરમાં PM મોદીની જંગી જાહેર
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
'7 તારીખ સુધી સપનામાં પણ રુપાલા જ આવવો જોઇએ'-ક્ષત્રિય સમાજ
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
આજનું રાશિફળ વીડિયો: આ રાશિના જાતકોને રોકાયેલા નાણા પાછા મળશે
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
ગુજરાત પ્રદેશ કાર્યાલય પહોંચ્યા PM મોદી, અગ્રણીઓ સાથે કરી બેઠક
g clip-path="url(#clip0_868_265)">