Gujarati NewsGujaratSuratma adhi varshathi talle chadela umara bridgenu kam sharu karava contractorne aadesh
સુરતમાં અઢી વર્ષથી ટલ્લે ચડેલા ઉમરા બ્રિજનું કામ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ, કોવિડ-19ની ગાઇડલાઇન પ્રમાણે શરૂ કરાશે કામગીરી
સુરતના પાલઉમરા બ્રિજનું કામ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ અપાયો છે. છેલ્લા અઢી વર્ષથી ટલ્લે ચડેલા બ્રિજનું કામ કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શરૂ કરવા નિર્દેશ થયો છે. આ બ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થયું છે. ડિમોલેશનની કામગીરીનો આરંભ કરવાની સાથે કામ શરૂ કરવા સૂચના અપાઇ છે. Web Stories View more Neighbour of Mukesh Ambani : આ […]
Follow us on
સુરતના પાલઉમરા બ્રિજનું કામ શરૂ કરવા કોન્ટ્રાક્ટરને આદેશ અપાયો છે. છેલ્લા અઢી વર્ષથી ટલ્લે ચડેલા બ્રિજનું કામ કોવિડ-19ની ગાઈડલાઈન મુજબ શરૂ કરવા નિર્દેશ થયો છે. આ બ્રિજનું 95 ટકા કામ પૂર્ણ થયું છે. ડિમોલેશનની કામગીરીનો આરંભ કરવાની સાથે કામ શરૂ કરવા સૂચના અપાઇ છે.