AQI
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

SURAT : જીએસટીનો અનોખો વિરોધ, આવતીકાલે કાપડ માર્કેટ બંધની જાહેરાત

તારીખ 1લી જાન્યુઆરી 2022થી કાપડ ઉત્પાદનની 14 જેટલી વેલ્યુ એડિશન ચેઈન પર લાગતો જીએસટીનો દર 5 ટકાથી વદીને 12 ટકા થઈ જશે. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા ઉદ્યોગકારોની રજુઆતને સાંભળીને ઉકેલની ખાતરી આપવામાં આવી હતી.

SURAT : જીએસટીનો અનોખો વિરોધ, આવતીકાલે કાપડ માર્કેટ બંધની જાહેરાત
જીએસટીનો અનોખો વિરોધ
Baldev Suthar
| Edited By: | Updated on: Dec 29, 2021 | 3:37 PM
Share

SURAT : કાપડ પર જીએસટી દરમાં કરાયેલા 7 ટકાના વધારાના વિરોધમાં આવતીકાલે ગુરુવારે ફોસ્ટા દ્વારા તમામ માર્કેટો બંધ રાખી એક દિવસની હડતાળનું એલાન કરવામાં આવ્યું છે. કાલે હડતાળને પગલે રિંગરોડ તેમજ સારોલી ખાતે આવેલી તમામ માર્કેટો સજજડ બંધ પાળશે. જેના વિરોધના વંટોળ આજથી શરૂ થઈ ગયા હોય તેવું લાગી રહ્યું છે. આજે સારોલી સ્થિત આર.આર.ટી.એમ માર્કેટમાં વેપારીઓ દ્વારા સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓ દ્વારા 12 ટકા જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો હતો.

તારીખ 1લી જાન્યુઆરી 2022થી કાપડ ઉત્પાદનની 14 જેટલી વેલ્યુ એડિશન ચેઈન પર લાગતો જીએસટીનો દર 5 ટકાથી વદીને 12 ટકા થઈ જશે. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા ઉદ્યોગકારોની રજુઆતને સાંભળીને ઉકેલની ખાતરી આપવામાં આવી હતી. હવે નવા દરને અમલમાં આવવાને ત્રણ દિવસ જ બાકી હોય ત્યારે હજુ સુધી સરકાર તરફે નિર્ણય નહીં કરવામાં આવેલી કોઈપણ પ્રકારની સ્પષ્ટતાના કારણે તા- 30મી ડિસેમ્બરે સુરતની આગેવાનીમાં દેશવ્યાપી દેખાવાનો નિર્ણય કરાયો છે. ત્યારે સુરત શહેરમાં આવતીકાલે સંપૂર્ણ માર્કેટ બંધ રાખી વિરોધ નોંધવશે.

ત્યારે આજે સારોલી સ્થિત આર.આર.ટી.એમ માર્કેટમાં વેપારીઓ દ્વારા સરકારને સદબુદ્ધિ મળે તે માટે હવન અને યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં વેપારીઓ દ્વારા 12 ટકા જીએસટીનો વિરોધ કરવામાં આવ્યો હતો.સરકાર કાપડ પરનો જીએસટી 5 ટકાથી વધારીને 12 કરશે , જેનો 1 જાન્યુઆરીથી અમલ કરાશે, આ અંગે અનેક રજુઆતો બાદ પણ કોઈ નિર્ણય ન લેવાતાં વેપારીઓએ આંદોલનને નિર્ણય કર્યો છે. 30મીએ કાપડ માર્કેટ એક દિવસ બંધ રખાશે, જેમાં 185 મા્કેટની 65,000 દુકાનો બંધ રહેશે. આ ટેકસટાઈલનો અભ્યાસ કરી આ ક્ષેત્રમાં ઉજજવળ કારકિર્દી બનાવે એ હેતુથી રાજયની 25 ઔધોગિક તાલીમ સંસ્થાઓમાં ટેકસટાઈલનો અભ્યાસક્રમ ચલાવવામાં આવે છે. મુખ્યમંત્રીએ માત્ર મોટા ઉદ્યોગો માટે જ નહીં, પરંતુ નાના અને મધ્યમ કક્ષાના ઉદ્યોગોના વિકાસ માટે નકકર આયોજન કર્યું હોવાનુ જણાવ્યું હતુ.

ઉલ્લેખનીય છે કે એકબાજુ નેતાઓ વિશ્વાસ રાખવાની વાત કરી રહ્યાં છે. જયારે બીજી બાજુ વેપારીઓનો વિરોધ યથાવત રહ્યો છે. નેતાઓ અને સુરતમાં રાજ્ય કેન્દ્રીય ટેકસટાઇલ અને રેલ મંત્રી સુરતના છે. તો વેપારીઓના પ્રશ્નને હલ કરવામાં આવે તેના પર પણ લોકોની નજર મંડાઈ રહી છે. અંદરો અંદર વેપારીઓ કહી રહ્યાં છે કે સુરતમાં મંત્રી છે છતાં પણ માત્ર આશ્વાસન આપવામાં આવે છે, પણ કોઈ ચોક્કસ નિરાકરણ આવતું નથી. જેથી નાના વેપારીઓમાં ખાસ રોષ જોવા મળી રહ્યો છે.

ટીવી નાઈન દ્વારા સાંસદ દર્શનાબેન સાથે વાત કરતા કહ્યું હતું કે કેન્દ્રીય સરકાર સાથે ચર્ચા કરવામાં આવી રહી છે. અને સાથે GST કેમ વધારવામાં આવે તે બાબતે કોઈ ઘટસ્ફોટ કર્યો ન હતો.

આ પણ વાંચો : Gandhinagar: કેન્દ્રીય ગૃહપ્રધાને વિકાસ યોજનાનું વર્ચ્યુઅલ લોકાર્પણ કર્યું, સુશાસન ઇન્ડેક્ષની સ્પર્ધામાં ગુજરાત સૌ-પ્રથમ : અમિત શાહ

અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
અંબાલાલ પટેલે ખેડૂતોની ચિંતા વધારી ! ઠંડીના કહેર વચ્ચે માવઠાની આગાહી
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
આ રાશિના જાતકોને પૈસાને લઈને કૌટુંબિક વિવાદ થઈ શકે છે, જુઓ Video
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
ગુજરાતના ખેડૂતોની આત્મહત્યાનો મુદ્દો સંસદમાં ગૂંજ્યો
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
Breaking News: જામનગરમાં ગોપાલ ઈટાલિયા પર અજાણ્યા શખ્સે ફેંક્યુ જુતુ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
રાજકુમાર જાટના મોત કેસમાં ગણેશ ગોંડલનો કરવામાં આવશે નાર્કો ટેસ્ટ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
અમદાવાદ એરપોર્ટ પર અફરાતફરી, 86 ફ્લાઇટ રદ
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
બનાસકાંઠામાં સેન્ટ્રલ ગવર્મેન્ટની નાફેડની ટીમનાં ધામા
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
6 વર્ષની બાળકી પર દુષ્કર્મ અને હત્યા કરનારા નરાધમને અપાઈ ફાંસીની સજા !
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
ભાવનગરમાં પાંચ ખાનગી હોસ્પિટલને ફાયર વિભાગ દ્વારા અપાઈ નોટિસ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
વરીયાવી બજારમાં 4 વર્ષની બાળકી પર શ્વાનનો હુમલો, સારવાર અર્થે ખસેડાઈ
g clip-path="url(#clip0_868_265)">