Surat : મહાનગરપાલિકાનું નવું ભવન બનશે આઇકોનીક, સરકારની લીલી ઝંડીની રાહ

સુરત કોર્પોરેશનની નવી બનનારી બિલ્ડીંગ ભૂકંપ પ્રૂફ અને સાયક્લોન પ્રૂફ હશે. જેની ડીઝાઈન માટેના કેટલાક ટેકનીકલ સૂચનોની સાથે કમિટીએ પ્રોજેક્ટને યોગ્ય ઠેરવી દીધો છે. આગામી 8 જુલાઈએ થનાર અંતિમ બેઠક બાદ આ પ્રોજેકટ ટેન્ડર પ્રક્રિયા માટે આગળ વધી શકશે.

Surat : મહાનગરપાલિકાનું નવું ભવન બનશે આઇકોનીક, સરકારની લીલી ઝંડીની રાહ
Surat The new building of the corporation will become iconic
Follow Us:
Parul Mahadik
| Edited By: | Updated on: Jul 02, 2022 | 10:48 AM

સુરત (Surat) મહાનગરપાલિકા (corporation) ના નવા વહીવટી ભવનને સરકાર (government) ની લીલી ઝંડી મળવાની તૈયારી છે. રાજ્ય સરકારની ટોલ બિલ્ડીંગ ટેકનીકલ કમિટી સમક્ષ મનપાએ તમામ પ્રશ્નોના સંકલિત જવાબો રજુ કરી દીધા હતા. હવે આગામી 8 જુલાઈએ થનાર ફાઈનલ મીટીંગ બાદ મનપા અત્યાધુનિક ગ્રીન બિલ્ડીંગની ટેન્ડર પ્રક્રિયામાં આગળ વધશે. દુબઈના બુર્જ ખલીફા સહીતની વિશ્વની 10 પ્રસિદ્ધ બિલ્ડીંગોની કન્સલ્ટન્સી કરનાર જે એજન્સી હતી તે જ એજન્સી મનપાના વહીવટી ભવનની કન્સલ્ટન્સી કરશે એવું નક્કી છે. ગાંધીનગર ખાતેની ટોલ બિલ્ડીંગ ટેકનીકલ કમિટીની મીટીંગમાં સુરત મહાનગરપાલિકાના કમિશ્નર બંછાનીધી પાની, સીટી ઈજનેર આશિષ દુબે તથા શહેર વિકાસ અધિકારી ધર્મેશ મિસ્ત્રી આ બેઠકમાં હાજર રહ્યા હતા.

સુરત કોર્પોરેશનની નવી બનનારી બિલ્ડીંગ ભૂકંપ પ્રૂફ અને સાયક્લોન પ્રૂફ હશે. જેની ડીઝાઈન માટેના કેટલાક ટેકનીકલ સૂચનોની સાથે કમિટીએ પ્રોજેક્ટને યોગ્ય ઠેરવી દીધો છે. આગામી 8 જુલાઈએ થનાર અંતિમ બેઠક બાદ આ પ્રોજેકટ ટેન્ડર પ્રક્રિયા માટે આગળ વધી શકશે.

બુર્જ ખલીફાની કન્સલ્ટન્સી કરનાર એજન્સી કરી શકે છે કન્સલ્ટન્સી

સુરત કોર્પોરેશનનું આ નવું વહીવટી ભવન બનાવવા માટે દુબઇની બુર્જ ખલીફા ની કન્સલ્ટન્સી કરનારી એજન્સી કન્સલ્ટન્સી કરશે તેવું નક્કી કરવામાં આવ્યું છે. આખા રાજ્યમાં આ બિલ્ડીંગ આઇકોનિક બની રહેશે. આ એજન્સી અમેરિકામાં હેડકવાર્ટર ધરાવે છે. આ એજન્સી એ જ છે જેણે બુર્જ ખલીફા સહીત વર્લ્ડની ટોપટેન જાણીતી ઇમારતોની કન્સલ્ટન્સી કરી છે. કમિશ્નર બંછાનિધિ પાની દ્વારા આ પ્રોજેક્ટને પ્રાથમિકતા આપવામાં આવી છે, જેથી ઝડપથી ટેન્ડર પ્રક્રિયા સુધી આ પ્રોજેક્ટ લઇ જવામાં આવ્યો છે. ત્યારે ફક્ત રાજ્ય જ નહીં પણ દેશની આઇકોનિક બિલ્ડીંગમાં આ પ્રોજેકટ ગણના પામે તે રીતે આ વહીવટી ભવન બનાવવા માટે આયોજન કરવામાં આવ્યું છે.

લગ્નન પત્રિકા પર ભગવાનનો ફોટો છાપવો જોઈએ કે નહીં? પ્રેમાનંદ મહારાજે જણાવ્યું
ડાયાબિટીસમાં ખાઈ શકો છો આ 8 મીઠી વસ્તુ, જુઓ લિસ્ટ
કથાકાર જયા કિશોરીને રસોઈ બનાવતા આવડે છે? જાતે આપ્યો જવાબ
700 કારીગરોએ બનાવ્યો હિરામંડીનો સૌથી મોટો સેટ , જુઓ ફોટો
ઉનાળામાં વધી રહ્યો છે ચિકનપોક્સનો ખતરો, જાણો બચવાના ઉપાય
ગરમીમાં વારંવાર થઈ જતા Loose Motionથી બચવા શું કરશો? જાણો અહીં.

અંદાજે 900 કરોડના ખર્ચે તૈયાર થશે નવું વહીવટી ભવન

આ બિલ્ડીંગની ઊંચાઈ 109 મીટરની આસપાસ રાખવામાં આવનાર છે, જેમાં 28 માળની સાથે બે ટાવરનો સમાવેશ કરવામાં આવશે. કમિટીની મંજુરી મળ્યા બાદ તરત જ ટેન્ડર ઇસ્યુ કરવાની તૈયારી સુરત મનપાએ કરી રાખી છે તેવું મ્યુનિસિપલ કમિશનર બંછાનિધી પાનીએ જણાવ્યું હતું. રિંગરોડ ખાતે આવેલી જૂની સબજેલવાળી જમીન પર સાકાર થનારા પ્રોજેક્ટમાં રાજ્ય તથા કેન્દ્ર સરકારની વિવિધ નાની મોટી કચેરીઓને પણ સમાવી લેવાનું આયોજન છે. તેથી અહીં જે બે ટાવરની ઇમારતોનો પ્રોજેક્ટ છે તે ડિઝાઇનને ટોલ બિલ્ડિંગ પોલિસીનો લાભ પણ મળી શકે છે. જેથી હવે આ પ્રોજેક્ટનું બાંધકામ 10.10 લાખ સ્ક્વેર ફૂટથી વધીને 23.50 લાખ સ્ક્વેર ફૂટ જેટલું થવાનું છે.

Latest News Updates

હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
હુ સૌથી સિનિયર નેતા છુ, સાચા બોલો છુ : નીતિન પટેલ
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રુપાલા સામેનો વિવાદ ઠારવા હર્ષ સંઘવીએ ક્ષત્રિય આગેવાનો સાથે યોજી બેઠક
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
રાજુલા-સાવરકુંડલા સ્ટેટ હાઈવે પર આવેલા બ્રિજ પર પડ્યુ ગાબડુ
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
બેફામ કારચાલકે ભાવિ સૈનિકનો લીધો ભોગ, પોલીસે કાર્યવાહી હાથ ધરી
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસે યોજ્યા દેખાવો, ઘરે તાળા મારી ભાગી ગયા
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
ભાજપની ચિંતામાં થયો વધારો, ક્ષત્રિય અસ્મિતા ધર્મરથનો કરાશે પ્રારંભ
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
APMCમાં કેરીની હરાજીના શ્રીગણેશ, કેરીનો પ્રતિ મણ ભાવ હજારોમાં બોલાયો
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
ગુજરાતમાં 13,600થી વધુ સંવેદનશીલ બુથ પર ગોઠવાશે ચુસ્ત બંદોબસ્ત
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
હનુમાન જ્યંતીના પાવન પર્વ પર સાળંગપુરના કષ્ટભંજન હનુમાનજીના દર્શન કરો
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
કાળઝાળ ગરમીથી ગુજરાતીઓને મળશે રાહત !
g clip-path="url(#clip0_868_265)">